GU/740923 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તામાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - કલકત્તા]] | [[Category:GU/અમૃત બિંદુ - કલકત્તા]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740923BG-CALCUTTA_ND_01.mp3</mp3player>|"જે લોકો વિચારે છે કે કૃષ્ણનું શરીર ભૌતિક છે, તેઓ માયાવાદી કહેવાય છે. પણ વાસ્તવમાં, કૃષ્ણનું શરીર ભૌતિક નથી. સાબિતી છે કે કૃષ્ણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણે છે. ભૌતિક શરીરમાં તે શક્ય નથી. જેમ કે મને મારા ગયા જન્મમાં પહેલાનું શરીર હતું, પણ મને યાદ નથી. જો કોઈ વ્યક્તિ મને પૂછે, 'તમે પાછલા જીવનમાં શું હતા?' તે બહુ મુશ્કેલ છે, કારણકે મૃત્યુ મતલબ ભૂલી જવું. આપણે મરતા નથી. જ્યાં સુધી આપણે, જીવોનો પ્રશ્ન છે, આપણે મરતા નથી. ન હન્યતે હન્યમાને શરીરે ([[Vanisource:BG 2.20|ભ.ગી. ૨.૨૦]]). આપણે મરતા નથી. આ રોગ છે, કે આપણે એક વિદેશી શરીર સ્વીકારીએ છીએ, ભૌતિક શરીર. અને વિદશી શરીર એક યંત્ર છે. જેમ કે તમારી પાસે એક ગાડી છે. તમે તેમાં સવારી કરી શકો, ગાડીને ચલાવી શકો જ્યાં સુધી યંત્ર કામ કરે છે. પણ જેવુ યંત્ર કામ નથી કરતું, તમારે ગાડી બદલવી પડે. તે તેના જેવુ છે."|Vanisource:740923 - Lecture Festival BG 04.10, Appearance Day, Srimati Radharani, Radhastami - Calcutta|740923 - ભાષણ ભ.ગી. ૪.૧૦, શ્રીમતી રાધારાણી આવિર્ભાવ દિવસ ઉત્સવ, રાધાષ્ટમી - કલકત્તા}} | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740705 ભાષણ - શ્રીલ પ્રભુપાદ શિકાગોમાં અમૃત બિંદુ બોલે છે|740705|GU/740928 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે|740928}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740923BG-CALCUTTA_ND_01.mp3</mp3player>|"જે લોકો વિચારે છે કે કૃષ્ણનું શરીર ભૌતિક છે, તેઓ માયાવાદી કહેવાય છે. પણ વાસ્તવમાં, કૃષ્ણનું શરીર ભૌતિક નથી. સાબિતી છે કે કૃષ્ણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણે છે. ભૌતિક શરીરમાં તે શક્ય નથી. જેમ કે મને મારા ગયા જન્મમાં પહેલાનું શરીર હતું, પણ મને યાદ નથી. જો કોઈ વ્યક્તિ મને પૂછે, 'તમે પાછલા જીવનમાં શું હતા?' તે બહુ મુશ્કેલ છે, કારણકે મૃત્યુ મતલબ ભૂલી જવું. આપણે મરતા નથી. જ્યાં સુધી આપણે, જીવોનો પ્રશ્ન છે, આપણે મરતા નથી. ન હન્યતે હન્યમાને શરીરે ([[Vanisource:BG 2.20 (1972)|ભ.ગી. ૨.૨૦]]). આપણે મરતા નથી. આ રોગ છે, કે આપણે એક વિદેશી શરીર સ્વીકારીએ છીએ, ભૌતિક શરીર. અને વિદશી શરીર એક યંત્ર છે. જેમ કે તમારી પાસે એક ગાડી છે. તમે તેમાં સવારી કરી શકો, ગાડીને ચલાવી શકો જ્યાં સુધી યંત્ર કામ કરે છે. પણ જેવુ યંત્ર કામ નથી કરતું, તમારે ગાડી બદલવી પડે. તે તેના જેવુ છે."|Vanisource:740923 - Lecture Festival BG 04.10, Appearance Day, Srimati Radharani, Radhastami - Calcutta|740923 - ભાષણ ભ.ગી. ૪.૧૦, શ્રીમતી રાધારાણી આવિર્ભાવ દિવસ ઉત્સવ, રાધાષ્ટમી - કલકત્તા}} |
Latest revision as of 02:25, 30 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જે લોકો વિચારે છે કે કૃષ્ણનું શરીર ભૌતિક છે, તેઓ માયાવાદી કહેવાય છે. પણ વાસ્તવમાં, કૃષ્ણનું શરીર ભૌતિક નથી. સાબિતી છે કે કૃષ્ણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણે છે. ભૌતિક શરીરમાં તે શક્ય નથી. જેમ કે મને મારા ગયા જન્મમાં પહેલાનું શરીર હતું, પણ મને યાદ નથી. જો કોઈ વ્યક્તિ મને પૂછે, 'તમે પાછલા જીવનમાં શું હતા?' તે બહુ મુશ્કેલ છે, કારણકે મૃત્યુ મતલબ ભૂલી જવું. આપણે મરતા નથી. જ્યાં સુધી આપણે, જીવોનો પ્રશ્ન છે, આપણે મરતા નથી. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આપણે મરતા નથી. આ રોગ છે, કે આપણે એક વિદેશી શરીર સ્વીકારીએ છીએ, ભૌતિક શરીર. અને વિદશી શરીર એક યંત્ર છે. જેમ કે તમારી પાસે એક ગાડી છે. તમે તેમાં સવારી કરી શકો, ગાડીને ચલાવી શકો જ્યાં સુધી યંત્ર કામ કરે છે. પણ જેવુ યંત્ર કામ નથી કરતું, તમારે ગાડી બદલવી પડે. તે તેના જેવુ છે." |
740923 - ભાષણ ભ.ગી. ૪.૧૦, શ્રીમતી રાધારાણી આવિર્ભાવ દિવસ ઉત્સવ, રાધાષ્ટમી - કલકત્તા |