GU/750406 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુર માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 13:49, 4 August 2022 by Anurag (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધારો કે અત્યારે તમારી પાસે દસ હજાર છે. આપણે વધારીને એક લાખ કરીશું. તે જરૂરી છે. પછી એક લાખથી દાસ લાખ, અને દાસ લાખ થી એક કરોડ. તો આચાર્યનો કોઈ અભાવ નહીં રહે, અને લોકો કૃષ્ણ ભાવનામૃતને ખૂબ જ સરળતાથી સમજી શકશે. તો તે સંગઠન બનાવો. ખોટી રીતે ફુલાઈ જશો નહીં. આચાર્યની સૂચનાનું પાલન કરો અને પોતાને સંપૂર્ણ, પરિપક્વ બનાવવાનો પ્રયાસ કરો. પછી માયા સામે લડવું ખૂબ જ સરળ રહેશે. હા. આચાર્ય, તેઓ માયાની પ્રવૃત્તિઓ સામે યુદ્ધ જાહેર કરે છે."
750406 - Lecture CC Adi 01.13 - Mayapur