GU/750730 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ડેલ્લાસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ડેલ્લાસ]] | [[Category:GU/અમૃત બિંદુ - ડેલ્લાસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750730SB-DALLAS_ND_01.mp3</mp3player>|"તો આત્મા, વ્યક્તિગત આત્મા, કૃષ્ણનો અંશ છે. તેથી તેનું કર્તવ્ય છે પૂર્ણ સાથે રહેવું. જેમ કે યંત્રનો એક ભાગ, એક ટાઇપરાઇટર યંત્રનો સ્ક્રૂ: જો સ્ક્રૂ યંત્ર સાથે રહે, તો તેનું મૂલ્ય છે. અને જો સ્ક્રૂ યંત્ર વગર રહે, તેનું કોઈ મૂલ્ય નથી. એક નાના સ્ક્રૂની કોણ પરવાહ કરે છે? પણ જ્યારે તે સ્ક્રૂની યંત્રમાં જરૂર પડે છે, તમે ખરીદવા જાઓ છો - તે લોકો પાંચ ડોલર લેશે. શા માટે? જ્યારે તે યંત્ર સાથે જોડાય છે, | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/750726 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લગુના બીચમાં અમૃત બિંદુ બોલે છે|750726|GU/750801 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ ઓર્લીન્સમાં અમૃત બિંદુ બોલે છે|750801}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750730SB-DALLAS_ND_01.mp3</mp3player>|"તો આત્મા, વ્યક્તિગત આત્મા, કૃષ્ણનો અંશ છે. તેથી તેનું કર્તવ્ય છે પૂર્ણ સાથે રહેવું. જેમ કે યંત્રનો એક ભાગ, એક ટાઇપરાઇટર યંત્રનો સ્ક્રૂ: જો સ્ક્રૂ યંત્ર સાથે રહે, તો તેનું મૂલ્ય છે. અને જો સ્ક્રૂ યંત્ર વગર રહે, તેનું કોઈ મૂલ્ય નથી. એક નાના સ્ક્રૂની કોણ પરવાહ કરે છે? પણ જ્યારે તે સ્ક્રૂની યંત્રમાં જરૂર પડે છે, તમે ખરીદવા જાઓ છો - તે લોકો પાંચ ડોલર લેશે. શા માટે? જ્યારે તે યંત્ર સાથે જોડાય છે, તેનું મૂલ્ય છે. ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે અગ્નિનું તણખલું. જ્યારે અગ્નિ બળી રહી છે, તમે નાના તણખલા જોશો, 'ફટ! ફટ!' આ રીતે, તે બહુ સુંદર છે. તે બહુ સુંદર છે કારણકે તે અગ્નિ સાથે છે. અને જેવા તણખલા અગ્નિથી નીચે પડી જાય છે, તેનું કોઈ મૂલ્ય નથી. કોઈ પણ તેની પરવાહ નથી કરતું. તે સમાપ્ત થઈ જાય છે. તેવી જ રીતે, જ્યાં સુધી આપણે કૃષ્ણ સાથે છીએ, કૃષ્ણના અંશ તરીકે, આપણું મૂલ્ય છે. અને જેવા આપણે કૃષ્ણનો સંપર્ક ગુમાવી દઈએ છીએ, પછી આપણું કોઈ મૂલ્ય નથી. આપણે તે સમજવું જોઈએ."|Vanisource:750730 - Lecture SB 06.01.48 - Dallas|750730 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૮ - ડેલ્લાસ}} |
Latest revision as of 09:42, 29 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આત્મા, વ્યક્તિગત આત્મા, કૃષ્ણનો અંશ છે. તેથી તેનું કર્તવ્ય છે પૂર્ણ સાથે રહેવું. જેમ કે યંત્રનો એક ભાગ, એક ટાઇપરાઇટર યંત્રનો સ્ક્રૂ: જો સ્ક્રૂ યંત્ર સાથે રહે, તો તેનું મૂલ્ય છે. અને જો સ્ક્રૂ યંત્ર વગર રહે, તેનું કોઈ મૂલ્ય નથી. એક નાના સ્ક્રૂની કોણ પરવાહ કરે છે? પણ જ્યારે તે સ્ક્રૂની યંત્રમાં જરૂર પડે છે, તમે ખરીદવા જાઓ છો - તે લોકો પાંચ ડોલર લેશે. શા માટે? જ્યારે તે યંત્ર સાથે જોડાય છે, તેનું મૂલ્ય છે. ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે અગ્નિનું તણખલું. જ્યારે અગ્નિ બળી રહી છે, તમે નાના તણખલા જોશો, 'ફટ! ફટ!' આ રીતે, તે બહુ સુંદર છે. તે બહુ સુંદર છે કારણકે તે અગ્નિ સાથે છે. અને જેવા તણખલા અગ્નિથી નીચે પડી જાય છે, તેનું કોઈ મૂલ્ય નથી. કોઈ પણ તેની પરવાહ નથી કરતું. તે સમાપ્ત થઈ જાય છે. તેવી જ રીતે, જ્યાં સુધી આપણે કૃષ્ણ સાથે છીએ, કૃષ્ણના અંશ તરીકે, આપણું મૂલ્ય છે. અને જેવા આપણે કૃષ્ણનો સંપર્ક ગુમાવી દઈએ છીએ, પછી આપણું કોઈ મૂલ્ય નથી. આપણે તે સમજવું જોઈએ." |
750730 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૮ - ડેલ્લાસ |