GU/760215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૬]]
[[Category:GU/અમૃત બિંદુ - માયાપુર]]
[[Category:GU/અમૃત બિંદુ - માયાપુર]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/760215SB-MAYAPUR_ND_01.mp3</mp3player>|"તો આ એક અવસર છે, આ મનુષ્ય જીવન, તે નક્કી કરવા માટે કે તમારે ક્યાં જવું છે. શું તમે નર્કમાં જઈ રહ્યા છો અથવા સ્વર્ગમાં અથવા પાછા ભગવદ ધામ? તે તમારે નક્કી કરવું પડે. આ મનુષ્ય બુદ્ધિ, બિલાડીઓ અને કુતરાઓની જેમ કામ કરવા માટે અને બિલાડીઓ અને કુતરાઓની જેમ મરી જવા માટે નથી. તે મનુષ્ય જીવન નથી. મનુષ્ય જીવન છે તે નક્કી કરવા માટે કે તમારે હવે પછી ક્યાં જવું છે. ઉત્ક્રાંતિની પદ્ધતિથી તમે આ માનવ જીવન પર આવ્યા છો. જલજા નવ લક્ષાણી સ્થાવરા લક્ષ વિંશતી (પદ્મ પુરાણ). ૮૪,૦૦,૦૦૦ જીવન યોનીઓમાથી પસાર થયા પછી, તમને આ માનવ જીવન મળ્યું છે. હવે તમે નક્કી કરો કે તમારે ક્યાં જવું છે."|Vanisource:760215 - Lecture SB 07.09.08 - Mayapur|760215 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૮ - માયાપુર}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/760214 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે|760214|GU/760217 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે|760217}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/760215SB-MAYAPUR_ND_01.mp3</mp3player>|"તો આ એક અવસર છે, આ મનુષ્ય જીવન, તે નક્કી કરવા માટે કે તમારે ક્યાં જવું છે. શું તમે નર્કમાં જઈ રહ્યા છો અથવા સ્વર્ગમાં અથવા પાછા ભગવદ ધામ? તે તમારે નક્કી કરવું પડે. આ મનુષ્ય બુદ્ધિ, બિલાડીઓ અને કૂતરાઓની જેમ કામ કરવા માટે અને બિલાડીઓ અને કૂતરાઓની જેમ મરી જવા માટે નથી. તે મનુષ્ય જીવન નથી. મનુષ્ય જીવન છે તે નક્કી કરવા માટે કે તમારે હવે પછી ક્યાં જવું છે. ઉત્ક્રાંતિની પદ્ધતિથી તમે આ માનવ જીવન પર આવ્યા છો. જલજા નવ લક્ષાણી સ્થાવરા લક્ષ વિંશતી (પદ્મ પુરાણ). ૮૪,૦૦,૦૦૦ જીવન યોનીઓમાથી પસાર થયા પછી, તમને આ માનવ જીવન મળ્યું છે. હવે તમે નક્કી કરો કે તમારે ક્યાં જવું છે."|Vanisource:760215 - Lecture SB 07.09.08 - Mayapur|760215 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૮ - માયાપુર}}

Latest revision as of 10:37, 29 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ એક અવસર છે, આ મનુષ્ય જીવન, તે નક્કી કરવા માટે કે તમારે ક્યાં જવું છે. શું તમે નર્કમાં જઈ રહ્યા છો અથવા સ્વર્ગમાં અથવા પાછા ભગવદ ધામ? તે તમારે નક્કી કરવું પડે. આ મનુષ્ય બુદ્ધિ, બિલાડીઓ અને કૂતરાઓની જેમ કામ કરવા માટે અને બિલાડીઓ અને કૂતરાઓની જેમ મરી જવા માટે નથી. તે મનુષ્ય જીવન નથી. મનુષ્ય જીવન છે તે નક્કી કરવા માટે કે તમારે હવે પછી ક્યાં જવું છે. ઉત્ક્રાંતિની પદ્ધતિથી તમે આ માનવ જીવન પર આવ્યા છો. જલજા નવ લક્ષાણી સ્થાવરા લક્ષ વિંશતી (પદ્મ પુરાણ). ૮૪,૦૦,૦૦૦ જીવન યોનીઓમાથી પસાર થયા પછી, તમને આ માનવ જીવન મળ્યું છે. હવે તમે નક્કી કરો કે તમારે ક્યાં જવું છે."
760215 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૮ - માયાપુર