GU/760321 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 03:19, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભક્તિ કઈલે સર્વ-કર્મ કૃત હય (ચૈ.ચ. મધ્ય ૨૨.૬૨). આપણે હમેશા આશ્વસ્ત હોવું જ જોઈએ કે જો આપણે ફક્ત કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને ગ્રહણ કરીશું, તો તમે સિદ્ધ છો. બસ તેટલું જ. જો બીજા સ્વામીઓ અને યોગીઓ કરતાં મારી થોડી ઘણી પણ સફળતા છે, તે આ મુદ્દા પર મારા અડગ વિશ્વાસને કારણે છે. મે એવી કોઈ વસ્તુ પર સમાધાન નથી કર્યું જે કૃષ્ણ દ્વારા બોલવામાં ના આવી હોય."
760321 - સવારની લટાર - માયાપુર