GU/760621 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ટોરોન્ટોમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ટોરોન્ટો]]
[[Category:GU/અમૃત બિંદુ - ટોરોન્ટો]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/760621MW-TORONTO_ND_01.mp3</mp3player>|પ્રભુપાદ: જીવનનું લક્ષ્ય છે ભગવદ ધામ પાછા જવું. જો તે લોકો ભગવદ ધામ પાછા નહીં જાય, તો અહિયાં રહેશે, વૃક્ષ બનશે. પાંચ હજાર વર્ષો સુધી ઊભા રહેશે. સ્થાવરા લક્ષ વીંશતી (પદ્મ પુરાણ). વીસ લાખ યોનીઓમાથી તમારે પસાર થવું પડે. અને દરેક યોનિ, અમુક હજારો વર્ષો. અને આવા વીસ લાખ. તો કેટલા વર્ષો? હમ્મ? વનસ્પતિની વીસ લાખ વિભિન્ન યોનીઓ છે. અને દરેક વસ્તુ, જો પસાર થાય, કહો કે સો વર્ષો. તો?<br /> પુષ્ટ કૃષ્ણ: વીસ કરોડ.<br />પ્રભુપાદ: વનસ્પતિ યોનિમાથી પસાર થવા માટે ફક્ત વીસ વર્ષો. પછી તમે બનો છો, શું કહેવાય છે, જીવાણુઓ. તે છે ૧૧,૦૦,૦૦૦. આ રીતે તમને ફરીથી મનુષ્ય બનવાનો અવસર મળે છે, અને આ ધૂર્તો વ્યર્થ કરી રહ્યા છે, ચાર-પૈડાવાળા કુતરા. (હાસ્ય) કૂતરાને ચાર-પગ હોય છે, અને આપણને ચાર-પૈડાં હોય છે. બસ તેટલું જ. (હાસ્ય)|Vanisource:760621 - Morning Walk - Toronto|760621 - સવારની લટાર - ટોરોન્ટો}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/760612 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ડેટ્રોઇટમાં અમૃત બિંદુ બોલે છે|760612|GU/760703 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ વોશિંગ્ટન ડીસીમાં અમૃત બિંદુ બોલે છે|760703}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/760621MW-TORONTO_ND_01.mp3</mp3player>|પ્રભુપાદ: જીવનનું લક્ષ્ય છે ભગવદ ધામ પાછા જવું. જો તે લોકો ભગવદ ધામ પાછા નહીં જાય, તો અહિયાં રહેશે, વૃક્ષ બનશે. પાંચ હજાર વર્ષો સુધી ઊભા રહેશે. સ્થાવરા લક્ષ વીંશતી (પદ્મ પુરાણ). વીસ લાખ યોનીઓમાથી તમારે પસાર થવું પડે. અને દરેક યોનિ, અમુક હજારો વર્ષો. અને આવા વીસ લાખ. તો કેટલા વર્ષો? હમ્મ? વનસ્પતિની વીસ લાખ વિભિન્ન યોનીઓ છે. અને દરેક વસ્તુ, જો પસાર થાય, કહો કે સો વર્ષો. તો?<br />  
<br />
પુષ્ટ કૃષ્ણ: વીસ કરોડ.<br />
<br />
પ્રભુપાદ: વનસ્પતિ યોનિમાથી પસાર થવા માટે ફક્ત વીસ કરોડ વર્ષો. પછી તમે બનો છો, શું કહેવાય છે, જીવાણુઓ. તે છે ૧૧,૦૦,૦૦૦. આ રીતે તમને ફરીથી મનુષ્ય બનવાનો અવસર મળે છે, અને આ ધૂર્તો વ્યર્થ કરી રહ્યા છે, ચાર-પૈડાવાળા કૂતરા. (હાસ્ય) કૂતરાને ચાર-પગ હોય છે, અને આપણને ચાર-પૈડાં હોય છે. બસ તેટલું જ. (હાસ્ય)|Vanisource:760621 - Morning Walk - Toronto|760621 - સવારની લટાર - ટોરોન્ટો}}

Latest revision as of 11:58, 29 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: જીવનનું લક્ષ્ય છે ભગવદ ધામ પાછા જવું. જો તે લોકો ભગવદ ધામ પાછા નહીં જાય, તો અહિયાં રહેશે, વૃક્ષ બનશે. પાંચ હજાર વર્ષો સુધી ઊભા રહેશે. સ્થાવરા લક્ષ વીંશતી (પદ્મ પુરાણ). વીસ લાખ યોનીઓમાથી તમારે પસાર થવું પડે. અને દરેક યોનિ, અમુક હજારો વર્ષો. અને આવા વીસ લાખ. તો કેટલા વર્ષો? હમ્મ? વનસ્પતિની વીસ લાખ વિભિન્ન યોનીઓ છે. અને દરેક વસ્તુ, જો પસાર થાય, કહો કે સો વર્ષો. તો?


પુષ્ટ કૃષ્ણ: વીસ કરોડ.

પ્રભુપાદ: વનસ્પતિ યોનિમાથી પસાર થવા માટે ફક્ત વીસ કરોડ વર્ષો. પછી તમે બનો છો, શું કહેવાય છે, જીવાણુઓ. તે છે ૧૧,૦૦,૦૦૦. આ રીતે તમને ફરીથી મનુષ્ય બનવાનો અવસર મળે છે, અને આ ધૂર્તો વ્યર્થ કરી રહ્યા છે, ચાર-પૈડાવાળા કૂતરા. (હાસ્ય) કૂતરાને ચાર-પગ હોય છે, અને આપણને ચાર-પૈડાં હોય છે. બસ તેટલું જ. (હાસ્ય)

760621 - સવારની લટાર - ટોરોન્ટો