GU/Prabhupada 0079 - મારો કોઈ શ્રેય નથી: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0079 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in India]]
[[Category:GU-Quotes - in India]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0078 - ફક્ત શ્રદ્ધાથી તમે શ્રવણ કરો|0078|GU/Prabhupada 0080 - કૃષ્ણને તેમના યુવા બાળમિત્રો સાથે રમવાનો ખૂબ જ શોખ છે|0080}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Tjbh5SCJ2S4|There is no Credit for Me - Prabhupāda 0079}}
{{youtube_right|-P1U4Jm7VuY|મારો કોઈ શ્રેય નથી<br /> - Prabhupāda 0079}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/760818SB.HYD_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/760818SB.HYD_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
હવે આ વિદેશીયો,ન તો તે હિંદુ છે ન તો તે ભારતીય કે બ્રાહ્મણ છે, કેવી રીતે તે વાતું કરી રહ્યા છે?તે મુર્ખ અને લુચ્ચા તો નથી. તે સમ્માનિત અને શિક્ષિત પરિવારોથી આવી રહ્યા છે, તો અમારા કેન્દ્ર ઈરાન માં પણ છે.હું હમણાં ઈરાનથી આવું છું. અમારા પાસે કેટલા બધા મુહામ્મડી વિદ્યાર્થિયો છે,અને તેમને પણ આને અપનાવ્યું છે. આફ્રિકા માં પણ તેમને આમાં ભાગ લીધું છે.ઓસ્ટ્રેલિયા માં પણ,તેમને આને અપનાવ્યો છે. આખી દુનિયામાં.તો આ ચૈતન્ય મહાપ્રભુનો ઉદ્દેશ્ય છે, પ્રિથ્વીતે આછે યત નાગરાદી ગ્રામ સર્વત્ર પ્રચાર હોઈબે મારો નામ. આ ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણી છે. આખા દુનિયામાં જેટલા ગ્રામ અને નગરો છે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન બધી જગ્યાએ ફેલશે. તો મારો આમાં કોઈ શ્રેય નથી,મારો એક વિનમ્ર અને નાનકડો પ્રયત્ન છે, તો જો એક વ્યક્તિ આમ કરી શક્યો,જો તમે એમ કેહ્શો,થોડી સફળતા મળી છે,કેમ આપણે બધા ના કરીએ? ચૈતન્ય મહાપ્રભુએ બધા ભારતીયોને આ હક આપ્યો છે, ભારત ભુમીતે મનુષ્ય જન્મ હાઇલા યાર ([[Vanisource:CC Adi 9.41|ચૈ.ચ.આદિ.૯.૪૧]]) તે મનુષ્યોને વાત કરે છે,બીલ્લાડી અને કુતરાઓને નહિ, તો મનુષ્ય જન્મ યાર,જન્મ સાર્થક કરી' સૌથી પેહલા સમજવાનો પ્રયત્ન કરો કે જીવન નો લક્ષ્ય શું છે, તેને કેહવાય છે જન્મ સાર્થક.જન્મ સાર્થક કરી કર પર-ઉપકાર જાઓ.બધી જગ્યાએ કૃષ્ણ ભાવનામૃત માટે ખુબજ સરસ જરૂરત છે.
હવે આ વિદેશીઓ, ન તો તેઓ હિંદુ છે ન તો તેઓ ભારતીય કે બ્રાહ્મણ છે. કેવી રીતે તેઓ ગ્રહણ કરી રહ્યા છે? તેઓ મુર્ખ અને ધૂર્ત તો નથી. તે સમ્માનિત અને શિક્ષિત પરિવારોથી આવી રહ્યા છે. તો અમારા કેન્દ્ર ઈરાનમાં પણ છે. હું હમણાં તેહરાનથી આવી રહ્યો છું. અમારે કેટલા બધા મુસ્લિમ વિદ્યાર્થિઓ છે, અને તેમને પણ તે ગ્રહણ કર્યું છે. આફ્રિકામાં પણ તેમણે અપનાવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં પણ તેમણે અપનાવ્યું છે. આખી દુનિયામાં. તો આ ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે.
 
:પૃથ્વીતે આછે યત નગરાદી ગ્રામ
:સર્વત્ર પ્રચાર હોઈબે મોર નામ
:(ચૈ.ભા. અંત્યખંડ ૪.૧૨૬)
 
આ ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણી છે. આખા દુનિયામાં જેટલા ગ્રામ અને નગરો છે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન બધી જગ્યાએ ફેલાશે. તો મારો આમાં કોઈ શ્રેય નથી, મારો એક વિનમ્ર અને નાનકડો પ્રયત્ન છે. તો જો એક વ્યક્તિ આમ કરી શક્યો, જો તમે એમ કહો, થોડી સફળતા મળી છે, આપણે બધા કેમ ના કરી શકીએ? ચૈતન્ય મહાપ્રભુએ બધા ભારતીયોને આ હક આપ્યો છે. ભારત ભુમીતે હઇલ મનુષ્ય જન્મ યાર ([[Vanisource:CC Adi 9.41|ચૈ.ચ. આદિ ૯.૪૧]]). તેઓ મનુષ્યોને કહે છે, બિલાડી અને કુતરાઓને નહીં. તો મનુષ્ય જન્મ યાર, જન્મ સાર્થક કરી. સૌથી પેહલા, સમજવાનો પ્રયત્ન કરો કે જીવનનું લક્ષ્ય શું છે. તેને કેહવાય છે જન્મ સાર્થક. જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. જાઓ. દરેક જગ્યાએ કૃષ્ણ ભાવનામૃત માટે ખૂબ જ જરૂર છે.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:45, 6 October 2018



Lecture on SB 1.7.6 -- Hyderabad, August 18, 1976

હવે આ વિદેશીઓ, ન તો તેઓ હિંદુ છે ન તો તેઓ ભારતીય કે બ્રાહ્મણ છે. કેવી રીતે તેઓ ગ્રહણ કરી રહ્યા છે? તેઓ મુર્ખ અને ધૂર્ત તો નથી. તે સમ્માનિત અને શિક્ષિત પરિવારોથી આવી રહ્યા છે. તો અમારા કેન્દ્ર ઈરાનમાં પણ છે. હું હમણાં તેહરાનથી આવી રહ્યો છું. અમારે કેટલા બધા મુસ્લિમ વિદ્યાર્થિઓ છે, અને તેમને પણ તે ગ્રહણ કર્યું છે. આફ્રિકામાં પણ તેમણે અપનાવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં પણ તેમણે અપનાવ્યું છે. આખી દુનિયામાં. તો આ ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે.

પૃથ્વીતે આછે યત નગરાદી ગ્રામ
સર્વત્ર પ્રચાર હોઈબે મોર નામ
(ચૈ.ભા. અંત્યખંડ ૪.૧૨૬)

આ ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણી છે. આખા દુનિયામાં જેટલા ગ્રામ અને નગરો છે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન બધી જગ્યાએ ફેલાશે. તો મારો આમાં કોઈ શ્રેય નથી, મારો એક વિનમ્ર અને નાનકડો પ્રયત્ન છે. તો જો એક વ્યક્તિ આમ કરી શક્યો, જો તમે એમ કહો, થોડી સફળતા મળી છે, આપણે બધા કેમ ના કરી શકીએ? ચૈતન્ય મહાપ્રભુએ બધા ભારતીયોને આ હક આપ્યો છે. ભારત ભુમીતે હઇલ મનુષ્ય જન્મ યાર (ચૈ.ચ. આદિ ૯.૪૧). તેઓ મનુષ્યોને કહે છે, બિલાડી અને કુતરાઓને નહીં. તો મનુષ્ય જન્મ યાર, જન્મ સાર્થક કરી. સૌથી પેહલા, સમજવાનો પ્રયત્ન કરો કે જીવનનું લક્ષ્ય શું છે. તેને કેહવાય છે જન્મ સાર્થક. જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. જાઓ. દરેક જગ્યાએ કૃષ્ણ ભાવનામૃત માટે ખૂબ જ જરૂર છે.