GU/Prabhupada 0119 - આત્મા સદાબહાર છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0119 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0118 - પ્રચાર કરવો બહુ મુશ્કેલ નથી|0118|GU/Prabhupada 0120 - અચિંત્ય યોગ શક્તિ|0120}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|nIKuqIogfmw|આત્મા સદાબહાર છે - Prabhupāda 0119}}
{{youtube_right|BRI2u8VPhYE|આત્મા સદાબહાર છે<br /> - Prabhupāda 0119}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/681125BG.LA_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/681125BG.LA_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
પ્રભુપાદ:હા. શ્રીમતી:શું આયુ એટલે તે છે,કે જ્યારે આત્મા દેહનો ત્યાગ કરે છે,ત્યારે આત્માની આયુ વધી જાય છે? પ્રભુપાદ:નહિ,આત્મા ખુબ જુનું નથી.આ દેહ બદલે છે,અને તે વિધિ છે. તેને સમજાવવામાં આવશે. દેહીનો'સ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ તત્ર ન મુહ્યતિ(ભ.ગી.૨.૧૩) અણુ આત્મા હમેશા તાજું છે.આ દેહ બદલે છે. તેને સમજવું જોઈએ.આ દેહ બદલે છે.તે બધા સમજી શકે છે. જેમકે તમારા બાળપણમાં તમારો દેહ... જેમકે આ બાળક,બીજું દેહ છે. અને જ્યારે આ બચ્ચી નાની છોકરી બની જશે,તે બીજું દેહ હશે. પણ આત્મા આ દેહમાં અને બીજા દેહમાં હોય છે. તો આ સબૂત છે કે આત્મા બદલતું નથી પણ દેહ બદલે છે. આ સબૂત છે.હું મારા બાળપણ વિષે વિચારું છું. તેનો અર્થ છે કે હું તેજ "અહં" છું જે મારા બાળપણમાં હતો, અને મને યાદ છે કે મારા બાળપણમાં હું આ કરતો હતો,તે કરતો હતો. પણ આ બાળપણનો દેહ હમણાં નથી.તે વયું ગયું છે. તેથી સારાંશ છે કે મારો દેહ બદલી ગયો છે,પણ હું તો તેજ વ્યક્તિ છું. શું તેમ નથી?તે સરળ સત્ય છે તો આ દેહ બદલશે,પણ છતાં હું રહીશ, હું બીજા દેહમાં જઈ શકું છું,તેનો કોઈ મતલબ નથી,પણ હું રહીશ. તથા દેહાંતર પ્રાપ્તીર ધીરસ તત્ર ન મુહ્યતિ(ભ.ગી.૨.૧૩) જેમ હું મારો દેહ બદલું છું આ પ્રસ્તુત અવસ્થામાં પણ, તેમજ છેલ્લો બદલાવનો અર્થ તે નથી કે હું મારી ગયો છું. હું બીજા દેહમાં જાવું છું...તે પણ સમજાવવામાં આવેલું છે,વાસામ્સી જીર્નાની યથા(ભ.ગી.૨.૨૨),તે હું બદલું છું. જેમ કે જ્યારે હું સંન્યાસી ન હતો,ત્યારે હું કોઈ પણ સજ્જન જેવો વેશ ધારણ કર્યો હતો. હવે મેં મારું વેશ બદલી દીધું છે.તેનો અર્થ તે નથી કે હું મારી ગયો છું. નહિ,હુએ મારો દેહ બદલ્યો છે,બસ.હુએ મારો વેશ બદલ્યો છે.
પ્રભુપાદ: હા.  
 
શ્રીમતી: શું આયુ એટલે તે છે, કે જ્યારે આત્મા શરીરનો ત્યાગ કરે છે, ત્યારે આત્માની આયુ વધી જાય છે?  
 
પ્રભુપાદ: ના, આત્મા જૂનું નથી. આ શરીર બદલાય છે, અને તે વિધિ છે. તેને સમજાવવામાં આવશે,
 
:દેહીનો અસ્મિન યથા દેહે
:કૌમારમ યૌવનમ જરા
:તથા દેહાંતર પ્રાપ્તિર
:ધીરસ તત્ર ન મુહ્યતિ
:([[Vanisource:BG 2.13 (1972)|ભ.ગી. ૨.૧૩]])
 
આધ્યાત્મિક આત્મા હમેશા તાજું છે. આ શરીર બદલાય છે. તે સમજવું જોઈએ. આ શરીર બદલાય છે. તે દરેક વ્યક્તિ સમજી શકે છે. જેમકે તમારા બાળપણમાં તમારું શરીર હતું... જેમકે આ બાળક, એક અલગ શરીર. અને જ્યારે આ બાળક યુવાન છોકરી બની જશે, તે બીજું શરીર હશે. પણ આત્મા આ શરીરમાં અને બીજા શરીરમાં હોય છે. તો આ સાબિતી છે કે આત્મા બદલાતું નથી પણ શરીર બદલાય છે. આ સાબિતી છે. હું મારા બાળપણ વિષે વિચારું છું. તેનો અર્થ છે કે હું તેજ "હું" છું જે મારા બાળપણમાં હતો, અને મને યાદ છે કે મારા બાળપણમાં હું આ કરતો હતો, તે કરતો હતો. પણ આ બાળપણનું શરીર હવે નથી. તે જતું રહ્યું છે. તેથી સારાંશ છે કે મારૂ શરીર બદલાઈ ગયું છે, પણ હું તો તેજ વ્યક્તિ છું. શું તેવું નથી? તે સરળ સત્ય છે. તો આ શરીર બદલાશે, પણ છતાં હું રહીશ. હું બીજા શરીરમાં જઈ શકું છું, તેનો કોઈ મતલબ નથી, પણ હું રહીશ. તથા દેહાંતર પ્રાપ્તીર ધીરસ તત્ર ન મુહ્યતિ ([[Vanisource:BG 2.13 (1972)|ભ.ગી. ૨.૧૩]]). જેમ હું મારૂ શરીર બદલું છું આ વર્તમાન અવસ્થામાં પણ, તેવી જ રીતે, છેલ્લા બદલાવનો અર્થ તે નથી કે હું મરી ગયો છું. હું બીજા શરીરમાં જાઉં છું... તે પણ સમજાવવામાં આવેલું છે, વાસાંસી જીર્ણાની યથા ([[Vanisource:BG 2.22 (1972)|ભ.ગી. ૨.૨૨]]), તે હું બદલું છું. જેમ કે જ્યારે હું સંન્યાસી ન હતો, ત્યારે મે કોઈ સજ્જન જેવો વેશ ધારણ કર્યો હતો. હવે મેં મારો વેશ બદલી દીધો છે. તેનો અર્થ તે નથી કે હું મરી ગયો છું. ના. મે મારૂ શરીર બદલ્યું છે, બસ. મે મારો વેશ બદલ્યો છે.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:52, 6 October 2018



Lecture on BG 2.1-10 and Talk -- Los Angeles, November 25, 1968

પ્રભુપાદ: હા.

શ્રીમતી: શું આયુ એટલે તે છે, કે જ્યારે આત્મા શરીરનો ત્યાગ કરે છે, ત્યારે આત્માની આયુ વધી જાય છે?

પ્રભુપાદ: ના, આત્મા જૂનું નથી. આ શરીર બદલાય છે, અને તે વિધિ છે. તેને સમજાવવામાં આવશે,

દેહીનો અસ્મિન યથા દેહે
કૌમારમ યૌવનમ જરા
તથા દેહાંતર પ્રાપ્તિર
ધીરસ તત્ર ન મુહ્યતિ
(ભ.ગી. ૨.૧૩)

આધ્યાત્મિક આત્મા હમેશા તાજું છે. આ શરીર બદલાય છે. તે સમજવું જોઈએ. આ શરીર બદલાય છે. તે દરેક વ્યક્તિ સમજી શકે છે. જેમકે તમારા બાળપણમાં તમારું શરીર હતું... જેમકે આ બાળક, એક અલગ શરીર. અને જ્યારે આ બાળક યુવાન છોકરી બની જશે, તે બીજું શરીર હશે. પણ આત્મા આ શરીરમાં અને બીજા શરીરમાં હોય છે. તો આ સાબિતી છે કે આત્મા બદલાતું નથી પણ શરીર બદલાય છે. આ સાબિતી છે. હું મારા બાળપણ વિષે વિચારું છું. તેનો અર્થ છે કે હું તેજ "હું" છું જે મારા બાળપણમાં હતો, અને મને યાદ છે કે મારા બાળપણમાં હું આ કરતો હતો, તે કરતો હતો. પણ આ બાળપણનું શરીર હવે નથી. તે જતું રહ્યું છે. તેથી સારાંશ છે કે મારૂ શરીર બદલાઈ ગયું છે, પણ હું તો તેજ વ્યક્તિ છું. શું તેવું નથી? તે સરળ સત્ય છે. તો આ શરીર બદલાશે, પણ છતાં હું રહીશ. હું બીજા શરીરમાં જઈ શકું છું, તેનો કોઈ મતલબ નથી, પણ હું રહીશ. તથા દેહાંતર પ્રાપ્તીર ધીરસ તત્ર ન મુહ્યતિ (ભ.ગી. ૨.૧૩). જેમ હું મારૂ શરીર બદલું છું આ વર્તમાન અવસ્થામાં પણ, તેવી જ રીતે, છેલ્લા બદલાવનો અર્થ તે નથી કે હું મરી ગયો છું. હું બીજા શરીરમાં જાઉં છું... તે પણ સમજાવવામાં આવેલું છે, વાસાંસી જીર્ણાની યથા (ભ.ગી. ૨.૨૨), તે હું બદલું છું. જેમ કે જ્યારે હું સંન્યાસી ન હતો, ત્યારે મે કોઈ સજ્જન જેવો વેશ ધારણ કર્યો હતો. હવે મેં મારો વેશ બદલી દીધો છે. તેનો અર્થ તે નથી કે હું મરી ગયો છું. ના. મે મારૂ શરીર બદલ્યું છે, બસ. મે મારો વેશ બદલ્યો છે.