GU/Prabhupada 0252 - આપણે વિચારીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0252 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:GU-Quotes - in United Kingdom]]
[[Category:GU-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0251 - ગોપીઓ કૃષ્ણની શાશ્વત સંગિનીઓ છે|0251|GU/Prabhupada 0253 - સાચું સુખ ભગવદ ગીતામાં વર્ણિત છે|0253}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|vM_sJWDK2x0|આપણે વિચારીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ<br />- Prabhupāda 0252}}
{{youtube_right|evdccGhWaMw|આપણે વિચારીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ<br /> - Prabhupāda 0252}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/730806BG.LON_clip5.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/730806BG.LON_clip5.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 26: Line 29:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
તો આ બધા ભૌતિકવાદી વ્યક્તિયો,તે એટલા બધા મૂર્ખો,લુચ્ચાઓ,દુશ્ક્રીતીયો છે,તે આ ભૌતિકવાદી કાર્યોને વધાવે છે. તે વિચારે છે કે આ ભૌતિક કાર્યોને વધાવીને તે સુખી બનશે.નહિ.તે સંભવ નથી. દુરાશાયા યે..અને તેમના નેતાઓ... અંધા યથા-અંધૈર ઉપનીયામાનસ તે'પીસ તંત્રા ઉરુ દામ્ની બધ્ધા ([[Vanisource:SB 7.5.31|શ્રી.ભાગ.૭.૫.૩૧]]). આપણે બધા ખૂબજ કડકાઈથી બાંધેલા છીએ,હાથ અને પગ,અને આપણે વિચારીએ છીએ કે આપણે મુક્ત છીએ,સ્વતંત્ર છીએ. ભૌતિક પ્રકૃતિના નિયમોના અનુસારે...છતાં,આપણે વિચારીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ. વૈજ્ઞાનિક ભગવાનને અસ્વીકાર કરવાનો પ્રયાસ કરે છે,વિજ્ઞાન દ્વારા સ્વતંત્ર.તે સંભવ નથી. આપણે ભૌતિક પ્રકૃતિના કબ્જામાં છીએ. ભૌતિક પ્રકૃતિ એટલે કે કૃષ્ણનો મરફતીયો છે. મયાધ્યક્શેન પ્રકૃતિ સુયતે સ ચરાચરમ ([[Vanisource:BG 9.10|ભ.ગી.૯.૧૦]]). પ્રકૃતેહ ક્રીયામાનાની ગુનૈહ કારમાંની સર્વશ. ([[Vanisource:BG 3.27|ભ.ગી. ૩.૨૭]]) તો આપણે હમેશા ચિંતામાં હોવે છીએ,અર્જુનના જેમ,શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, પણ જો આપણે તે સિદ્ધાંત અપનાવશે,કે"આપણને કૃષ્ણ માટે કરવું જોઈએ..." તો કૃષ્ણ અને કૃષ્ણના પ્રતિનિધિથી નિર્દેશન લઈને તમે કરો, ત્યારે કોઈ કર્મ બંધન નથી.કર્માની નીર્દહતી કિન્તુ ચ ભક્તિ ભાજામ(બ્ર.સન.૫.૫૪) નહીતર,દરેક કાર્યના પરિણામથી આપણે બાધ્ય થઈએ છીએ.આપણે બાહર નથી આવી શકતા. તો આ ચિંતા,"શું હું લડીશ કે ના લડીશ," તેને સમજાવામાં આવશે કે,"હા,તને કૃષ્ણ માટે લડવું જોઈએ.ત્યારે ઠીક છે." કામ: કૃષ્ણ-કર્માંર્પણે.જેમ કે હનુમાન. તે ભગવાન શ્રી રામચંદ્ર માટે લડ્યા.તે પોતે માટે નથી લડ્યા. તેમજ,અર્જુન પણ,તેમની ધ્વજા કપિ-ધ્વજ છે,તેમની ધ્વજા ઉપર હનુમાનજી નો ચિહ્ન છે. તેમને ખબર હતી. તો હનુમાન,એક મહાન યોદ્ધા,રાવણ સાથે લડ્યો,તેના પોતાના સ્વાર્થ માટે નહિ, જરૂરત હતી કેવી રીતે સીતાજીને રાવણના હાથેથી બાહર કાઢવું, આખા પરિવારને maari નાખવું,અને કેવી રીતે તેમને ભગવાન શ્રી રામચંદ્રના બાજુમાં બેસાડવું. આ હનુમાનજીની,ભક્તોની નીતિ છે. અને રાવણની નીતિ છે,"સીતાને રામના હાથથી છીણીને તેનો ભોગ કરવો." તે રાવણની નીતિ છે.અને હનુમાનની નીતિ છે:"સીતાજીને રાવણ પાસેથી લઈને રામજીના પાસે બેસાડવું." તે જ સીતા.સીતા એટલે કે લક્ષ્મી. તો લક્ષ્મી એટલે કે નારાયણની સંપત્તિ છે,ભગવાનની સંપત્તિ છે. તો આપણને શીખવું જોઈએ કે આ બધા ભૌતિકવાદી વ્યક્તિયો,રાવણ,તે ભગવાનની સંપત્તિનો ભોગ કરવાનો પ્રયાસ કરે છે. એક રીતે કે બીજી રીતે...હવે આપણે રાવણ જેવા લોકો સાથે લડી નથી શકતા. તે...આપણે એટલા મજબૂત નથી.તેથી અમે નીતિ અપનાવી છે ભિખારી બનવાની. "સાહિબ,તમે એટલા સારા માણસ છો.કૃપા કરીને અમને કઈ આપો." કારણ કે તમે તમારું જીવન બગાડો છો ભગવાનની સંપત્તિને રાખીને,તેથી તમે નરકમાં જાવો છો." તો તમે એક રીતે કે બીજી રીતે,તમે સદસ્ય બની જાવો,ત્યારે તમે બચાઈ જશો.તમે સુરક્ષિત હશો." તે અમારી નીતિ છે.અમે ભિખારી નથી.પણ તે અમારી નીતિ છે. હવે,અમે એટલા મજબૂત નથી રાવણો સાથે લડવા માટે;નહીતર અમે બધું ધન લઇ લીધું હોત લડીને. પણ તે સંભવ નથી.અમે એટલા મજબૂત નથી.તેથી અમે ભિખારીનો રૂપ ધારણ કર્યું છે.ખૂબ ખૂબ ધન્યવાદ.  
તો આ બધા ભૌતિકવાદી વ્યક્તિઓ, તેઓ એટલા બધા મૂર્ખ, ધૂર્ત, દુર્જન છે, તેઓ આ ભૌતિકવાદી કાર્યોને વધારે છે. તેઓ વિચારે છે કે આ ભૌતિક કાર્યોને વધારીને તેઓ સુખી બનશે. ના. તે શક્ય નથી. દુરાશાયા યે.. અને તેમના નેતાઓ... અંધા યથા-અંધૈર ઉપનીયામાનસ તે અપીશ તંત્ર્યમ ઉરુ દામ્ની બદ્ધ: ([[Vanisource:SB 7.5.31|શ્રી.ભા. ૭.૫.૩૧]]). આપણે બધા ખૂબજ કડકાઈથી બંધાયેલા છીએ, હાથ અને પગ, અને આપણે વિચારીએ છીએ કે આપણે મુક્ત છીએ, સ્વતંત્ર છીએ. ભૌતિક પ્રકૃતિના નિયમોના અનુસાર... છતાં, આપણે વિચારીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ. વૈજ્ઞાનિક ભગવાનને અવગણવાનો પ્રયાસ કરે છે, વિજ્ઞાન દ્વારા સ્વતંત્ર. તે શક્ય નથી. આપણે ભૌતિક પ્રકૃતિના સંકજામાં છીએ. ભૌતિક પ્રકૃતિ એટલે કે કૃષ્ણની પ્રતિનિધિ. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સ ચરાચરમ ([[Vanisource:BG 9.10 (1972)|ભ.ગી. ૯.૧૦]]). પ્રકૃતે: ક્રીયામાણાની ગુણે: કર્માણી સર્વશ: ([[Vanisource:BG 3.27 (1972)|ભ.ગી. ૩.૨૭]]). તો આપણે હમેશા દુવિધામાં હોઈએ છીએ અર્જુનની જેમ, શું કરવું અને શું ના કરવું. પણ જો આપણે સિદ્ધાંત અપનાવીશું, કે "આપણે કૃષ્ણ માટે કરવું જોઈએ..." તો કૃષ્ણ અને કૃષ્ણના પ્રતિનિધિ પાસેથી નિર્દેશન લઈને તમે કરો; ત્યારે કોઈ કર્મ બંધન નથી. કર્માણી નીર્દહતી કિન્તુ ચ ભક્તિ ભાજામ (બ્ર.સં. ૫.૫૪). નહિતો, દરેક કાર્યના પરિણામથી આપણે બાધ્ય થઈએ છીએ. આપણે બહાર નથી આવી શકતા. તો આ દુવિધા, "શું મારે લડવું કે ના લડવું," તેને સમજાવવામાં આવશે કે "હા, તારે કૃષ્ણ માટે લડવું જોઈએ. ત્યારે ઠીક છે." કામ: કૃષ્ણ-કર્માર્પણે. જેમ કે હનુમાન. તેઓ ભગવાન શ્રી રામચંદ્ર માટે લડ્યા. તેઓ પોતાને માટે ન હતા લડ્યા. તેવી જ રીતે, અર્જુન પણ, તેની ધ્વજા કપિ-ધ્વજ છે, તેની ધ્વજા ઉપર હનુમાનજીનું ચિહ્ન છે. તેને ખબર હતી. તો હનુમાન, એક મહાન યોદ્ધા, રાવણ સાથે લડ્યા, તેમના પોતાના સ્વાર્થ માટે નહીં. જરૂર હતી કે કેવી રીતે સીતાજીને રાવણના હાથમાથી બહાર કાઢવા, આખા પરિવારને મારી નાખવું, અને બહાર કાઢવા અને કેવી રીતે તેમને ભગવાન શ્રી રામચંદ્રની બાજુમાં બેસાડવા. આ હનુમાનજીની, ભક્તોની નીતિ છે. અને રાવણની નીતિ છે "સીતાને રામના હાથથી છીનવીને તેનો ભોગ કરવો." તે રાવણની નીતિ છે. અને હનુમાનની નીતિ છે: "સીતાને રાવણ પાસેથી લઈને રામની પાસે બેસાડવા." તે જ સીતા. સીતા એટલે કે લક્ષ્મી. તો લક્ષ્મી એટલે કે નારાયણની સંપત્તિ છે, ભગવાનની સંપત્તિ છે. તો આપણે શીખવું જોઈએ કે આ બધા ભૌતિકવાદી વ્યક્તિઓ, રાવણો, તેઓ ભગવાનની સંપત્તિનો ભોગ કરવાનો પ્રયાસ કરે છે. એક રીતે કે બીજી રીતે... અવશ્ય આપણે રાવણ જેવા લોકો સાથે લડી નથી શકતા. તે... આપણે એટલા મજબૂત નથી.  


તેથી આપણે નીતિ અપનાવી છે ભિખારી બનવાની: "સાહેબ, તમે એટલા સારા માણસ છો. કૃપા કરીને અમને કઈક આપો, અમને કઈક આપો" કારણકે તમે તમારું જીવન બગાડો છો ભગવાનની સંપત્તિને રાખીને, તેથી તમે નરકમાં જાઓ છો. તો તમે એક રીતે કે બીજી રીતે, તમે સદસ્ય બની જાવો, ત્યારે તમે બચી જશો. તમે સુરક્ષિત હશો." તે આપણી નીતિ છે. આપણે ભિખારી નથી. પણ તે એક નીતિ છે. હવે, આપણે એટલા મજબૂત નથી રાવણો સાથે લડવા માટે; નહિતો, આપણે લડીને બધું ધન લઈ લીધું હોત. પણ તે શક્ય નથી. આપણે એટલા શક્તિશાળી નથી. તેથી આપણે ભિખારીનું રૂપ ધારણ કર્યું છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 22:14, 6 October 2018



Lecture on BG 2.6 -- London, August 6, 1973

તો આ બધા ભૌતિકવાદી વ્યક્તિઓ, તેઓ એટલા બધા મૂર્ખ, ધૂર્ત, દુર્જન છે, તેઓ આ ભૌતિકવાદી કાર્યોને વધારે છે. તેઓ વિચારે છે કે આ ભૌતિક કાર્યોને વધારીને તેઓ સુખી બનશે. ના. તે શક્ય નથી. દુરાશાયા યે.. અને તેમના નેતાઓ... અંધા યથા-અંધૈર ઉપનીયામાનસ તે અપીશ તંત્ર્યમ ઉરુ દામ્ની બદ્ધ: (શ્રી.ભા. ૭.૫.૩૧). આપણે બધા ખૂબજ કડકાઈથી બંધાયેલા છીએ, હાથ અને પગ, અને આપણે વિચારીએ છીએ કે આપણે મુક્ત છીએ, સ્વતંત્ર છીએ. ભૌતિક પ્રકૃતિના નિયમોના અનુસાર... છતાં, આપણે વિચારીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ. વૈજ્ઞાનિક ભગવાનને અવગણવાનો પ્રયાસ કરે છે, વિજ્ઞાન દ્વારા સ્વતંત્ર. તે શક્ય નથી. આપણે ભૌતિક પ્રકૃતિના સંકજામાં છીએ. ભૌતિક પ્રકૃતિ એટલે કે કૃષ્ણની પ્રતિનિધિ. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સ ચરાચરમ (ભ.ગી. ૯.૧૦). પ્રકૃતે: ક્રીયામાણાની ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). તો આપણે હમેશા દુવિધામાં હોઈએ છીએ અર્જુનની જેમ, શું કરવું અને શું ના કરવું. પણ જો આપણે આ સિદ્ધાંત અપનાવીશું, કે "આપણે કૃષ્ણ માટે જ કરવું જોઈએ..." તો કૃષ્ણ અને કૃષ્ણના પ્રતિનિધિ પાસેથી નિર્દેશન લઈને તમે કરો; ત્યારે કોઈ કર્મ બંધન નથી. કર્માણી નીર્દહતી કિન્તુ ચ ભક્તિ ભાજામ (બ્ર.સં. ૫.૫૪). નહિતો, દરેક કાર્યના પરિણામથી આપણે બાધ્ય થઈએ છીએ. આપણે બહાર નથી આવી શકતા. તો આ દુવિધા, "શું મારે લડવું કે ના લડવું," તેને સમજાવવામાં આવશે કે "હા, તારે કૃષ્ણ માટે લડવું જોઈએ. ત્યારે ઠીક છે." કામ: કૃષ્ણ-કર્માર્પણે. જેમ કે હનુમાન. તેઓ ભગવાન શ્રી રામચંદ્ર માટે લડ્યા. તેઓ પોતાને માટે ન હતા લડ્યા. તેવી જ રીતે, અર્જુન પણ, તેની ધ્વજા કપિ-ધ્વજ છે, તેની ધ્વજા ઉપર હનુમાનજીનું ચિહ્ન છે. તેને ખબર હતી. તો હનુમાન, એક મહાન યોદ્ધા, રાવણ સાથે લડ્યા, તેમના પોતાના સ્વાર્થ માટે નહીં. જરૂર હતી કે કેવી રીતે સીતાજીને રાવણના હાથમાથી બહાર કાઢવા, આખા પરિવારને મારી નાખવું, અને બહાર કાઢવા અને કેવી રીતે તેમને ભગવાન શ્રી રામચંદ્રની બાજુમાં બેસાડવા. આ હનુમાનજીની, ભક્તોની નીતિ છે. અને રાવણની નીતિ છે "સીતાને રામના હાથથી છીનવીને તેનો ભોગ કરવો." તે રાવણની નીતિ છે. અને હનુમાનની નીતિ છે: "સીતાને રાવણ પાસેથી લઈને રામની પાસે બેસાડવા." તે જ સીતા. સીતા એટલે કે લક્ષ્મી. તો લક્ષ્મી એટલે કે નારાયણની સંપત્તિ છે, ભગવાનની સંપત્તિ છે. તો આપણે શીખવું જોઈએ કે આ બધા ભૌતિકવાદી વ્યક્તિઓ, રાવણો, તેઓ ભગવાનની સંપત્તિનો ભોગ કરવાનો પ્રયાસ કરે છે. એક રીતે કે બીજી રીતે... અવશ્ય આપણે રાવણ જેવા લોકો સાથે લડી નથી શકતા. તે... આપણે એટલા મજબૂત નથી.

તેથી આપણે નીતિ અપનાવી છે ભિખારી બનવાની: "સાહેબ, તમે એટલા સારા માણસ છો. કૃપા કરીને અમને કઈક આપો, અમને કઈક આપો" કારણકે તમે તમારું જીવન બગાડો છો ભગવાનની સંપત્તિને રાખીને, તેથી તમે નરકમાં જાઓ છો. તો તમે એક રીતે કે બીજી રીતે, તમે સદસ્ય બની જાવો, ત્યારે તમે બચી જશો. તમે સુરક્ષિત હશો." તે આપણી નીતિ છે. આપણે ભિખારી નથી. પણ તે એક નીતિ છે. હવે, આપણે એટલા મજબૂત નથી રાવણો સાથે લડવા માટે; નહિતો, આપણે લડીને બધું ધન લઈ લીધું હોત. પણ તે શક્ય નથી. આપણે એટલા શક્તિશાળી નથી. તેથી આપણે ભિખારીનું રૂપ ધારણ કર્યું છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.