GU/Prabhupada 0267 - વ્યાસદેવે વર્ણિત કરેલું છે કૃષ્ણ શું છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0267 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:GU-Quotes - in United Kingdom]]
[[Category:GU-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0266 - કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છે|0266|GU/Prabhupada 0268 - કૃષ્ણના શુદ્ધ ભક્ત બન્યા વગર કૃષ્ણને કોઈ સમજી ના શકે|0268}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|5j9udkkBpTs|વ્યાસદેવે વર્ણિત કરેલું છે કૃષ્ણ શું છે<br />- Prabhupāda 0267}}
{{youtube_right|pLy23-QPWss|વ્યાસદેવે વર્ણિત કરેલું છે કૃષ્ણ શું છે<br /> - Prabhupāda 0267}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/730816BG.LON_clip3.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/730816BG.LON_clip3.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 26: Line 29:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
તો કૃષ્ણ ભક્તિ એમ છે.ઇન્દ્રિયો ઉપર પૂર્ણ વશ. જેમ કૃષ્ણને ઇન્દ્રિયો ઉપર પૂર્ણ વશ છે,તેમજ, જે વાસ્તવમાં કૃષ્ણના ભક્તો છે,તેમને ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ છે, ઋષિકેશ.જેમ કે યામુનાચાર્ય. તે પ્રાર્થના કરે છે,તે વાતો કરે છે, યદ-અવધિ મમ ચિત્ત: કૃષ્ણ પાદરવિન્દે,નવ-નવ ધામની ઉદયતામ રંતુમ આસિત"કારણ કે મને દિવ્ય આનંદનો અનુભવ થઇ રહ્યો છે,કૃષ્ણના ચારણ કમલનો શરણ લેવાના કારણે," યદ-અવધિ મમ ચિત્ત: કૃષ્ણ પાદરવિન્દે,કૃષ્ણ પાદરવિન્દે,કૃષ્ણના ચારણ કમલ"કારણ કે મારું ચિત્ત,મારું હૃદય,ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલ દ્વારા આકર્ષિત થયેલું છે," તદ્ અવધિ બટ નારી-સંગમે,"ત્યારથી,જેમજ હું મૈથુન જીવનનો વિચાર કરું છું," ભવતિ મુખ-વિકારઃ,"હું તેને ઘૃણા કરું છું,હું તેના ઉપર થુકું છું." આ કૃષ્ણ-ભક્તિ છે.કૃષ્ણ-ભક્તિ આવી રીતે છે. ભક્તિ-પરેશનુંભાવ-વિરક્તિ: અન્યત્ર સ્યાત ([[Vanisource:SB 11.2.42|SB 11.2.42]]). આ ભૌતિક જગતમાં સૌથી આકર્ષક વસ્તુ મૈથુન છે. તે ભૌતિક જીવનનું આધાર છે. આ બધા લોકો રાત અને દિવસ મેહનત કરે છે તે મૈથુન જીવનના આનંદ માટે જ. યન-મૈથુનાદિ ગૃહં...તે એટલું બધું જોખમ ઉઠાવે છે તે કર્મ કરે છે,કર્મિયો,તે એટલા મેહનત કરીને કર્મ કરે છે, તેમના જીવનમાં આનંદનો સ્ત્રોત શું છે?તેમના જીવનનો સ્ત્રોત છે મૈથુન. યન મૈથુનાદિ-ગૃહમેધિ-સુખં હી તુચ્છમ ખૂબજ ઘૃણિત કર્યો,પણ તેમાં તેમને આનંદ મળે છે. આ ભૌતિક જીવન છે. તો કૃષ્ણ તેમ નથી. પણ મૂર્ખો,તે ચિત્રો દોરે છે,અને તે ચિત્રોનું ખૂબજ વખાણ થાય છે,કે કૃષ્ણ ગોપીઓને આલિંગન કરે છે, કોઈ મને કેહતો હતો...છેલ્લામાં...તે કોણ આવ્યા હતા?કે કૃષ્ણો ચિત્ર. તો જ્યારે કૃષ્ણ પૂતનાને મારે છે,તે ચિત્ર તે દોરશે નહિ, અથવા કંસને મારવું,અથવા...કૃષ્ણના કેટલા બધા ચિત્રો છે. આ ચિત્રોને તે ચિત્રકારો દોરશે નહિ તે માત્ર ચિત્ર દોરશે,જે તેમના ગુહ્ય વ્યવહારો છે ગોપીયો સાથે જે લોકો સમજી નથી શકતા કે કૃષ્ણ કોણ છે,કૃષ્ણ શું છે, જે વ્યાસદેવે વર્ણિત કર્યું છે,પ્રથમ નૌ સ્કંધોમાં,કૃષ્ણને સમજવા માટે, અને દશમ સ્કંધમાં તે કૃષ્ણના જન્મ અને પ્રાકટ્ય વિષે ચર્ચા કરે છે, પણ આ મુરખો,તે તરત જ કૃષ્ણના રાસ લીલા ઉપર જાય છે, સૌથી પેહલા કૃષ્ણને સમજો જેમ કે જો તમે કોઈ મોટા માણસના મિત્ર બનો છો,તો સૌથી પેહલા તેને સમજવાનો પ્રયાસ કરો પછી તમે તેના પારિવારિક જીવન કે ગુહ્ય વ્યવહારો વિષે સમજવાનો પ્રયાસ કરો પણ આ લોકો સીધા રાસ-લીલા ઉપર જાવે છે.અને તેને ગેરસમજ કરે છે. અને તેથી તે થોડા વાર કહે છે,"કૃષ્ણ અનૈતિક છે.".કેવી રીતે કૃષ્ણ અનૈતિક હશે? કૃષ્ણના નામોને સ્વીકાર કરીને,તેમનો જાપ કરીને,અનૈતિક વ્યક્તિઓ નૈતિક બને છે,અને કૃષ્ણ અનૈતિક છે.જરા જુઓ આ મૂર્ખતા. માત્ર કૃષ્ણના નામનો જાપ કરીને બધા અનૈતિક વ્યક્તિઓ નૈતિક બને છે, અને કૃષ્ણ અનૈતિક છે.અને તે એક મૂર્ખ પ્રોફેસોર દ્વારા કેહવાયેલ ગયું છે.
તો કૃષ્ણ ભક્તિ આવી છે. ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ. જેમ કૃષ્ણને ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ છે, તેવી જ રીતે, જે વાસ્તવમાં કૃષ્ણના ભક્તો છે, તેમને ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ છે. ઋષિકેશ. જેમ કે યમુનાચાર્ય. તે પ્રાર્થના કરે છે, તે બોલે છે, યદ-અવધિ મમ ચિત્ત: કૃષ્ણ પદારવિન્દે, નવ-નવ ધામની ઉદ્યતમ રંતુમ આસિત: "કારણકે મને દિવ્ય આનંદનો અનુભવ થઇ રહ્યો છે, કૃષ્ણના ચરણકમળની શરણ લેવાને કારણે," યદ-અવધિ મમ ચિત્ત: કૃષ્ણ પદારવિન્દે, કૃષ્ણ પદારવિન્દે, કૃષ્ણના ચરણકમળ. "કારણકે મારું ચિત્ત, મારું હ્રદય, ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળ દ્વારા આકર્ષિત થયેલું છે," તદ્ અવધિ બટ નારી સંગમે, "ત્યારથી, જેવો હું મૈથુન જીવનનો વિચાર કરું છું," ભવતિ મુખ-વિકારઃ, "હું તેની ઘૃણા કરું છું, હું તેના ઉપર થુકું છું." આ કૃષ્ણ-ભક્તિ છે. કૃષ્ણ-ભક્તિ આવી રીતે છે. ભક્તિ-પરેશાનુભવ-વિરક્તિર અન્યત્ર સ્યાત ([[Vanisource:SB 11.2.42|શ્રી.ભા. ૧૧..૪૨]]). આ ભૌતિક જગતમાં સૌથી આકર્ષક વસ્તુ મૈથુન છે. તે ભૌતિક જીવનનો આધાર છે. આ બધા લોકો રાત અને દિવસ મેહનત કરે છે તે મૈથુન જીવનના આનંદ માટે જ. યન-મૈથુનાદિ ગૃહ... તેઓ એટલું બધું જોખમ ઉઠાવે છે. તેઓ કામ કરે છે, કર્મીઓ, તેઓ એટલી મહેનત કરીને કર્મ કરે છે. તેમના જીવનનો આનંદ શું છે? તેમના જીવનનો આનંદ છે મૈથુન. યન મૈથુનાદિ-ગૃહમેધિ-સુખમ હી તુચ્છમ ([[Vanisource:SB 7.9.45|શ્રી.ભા. ૭.૯.૪૫]]). ખૂબજ ઘૃણિત કાર્યો, પણ તેમાં તેમને આનંદ મળે છે. આ ભૌતિક જીવન છે.  
 
તો કૃષ્ણ તેવા નથી. પણ મૂર્ખો, તેઓ ચિત્રો દોરે છે, અને તે ચિત્રોના ખૂબજ વખાણ થાય છે, કે કૃષ્ણ ગોપીઓને આલિંગન કરે છે. કોઈ મને કેહતું હતું... છેલ્લામાં... તે કોણ આવ્યુ  હતું? કે કૃષ્ણનું ચિત્ર. તો જ્યારે કૃષ્ણ પૂતનાને મારે છે, તે ચિત્ર તે દોરશે નહીં, અથવા કંસને મારવું, અથવા... કૃષ્ણના કેટલા બધા ચિત્રો છે. આ ચિત્રોને તે ચિત્રકારો દોરશે નહીં. તે માત્ર ચિત્ર દોરશે, જે તેમના ગુહ્ય વ્યવહારો છે ગોપીઓ સાથે. જે સમજી નથી શકતો કે કૃષ્ણ કોણ છે, કૃષ્ણ શું છે, જે વ્યાસદેવે વર્ણિત કર્યું છે, પ્રથમ નવ સ્કંધોમાં, કૃષ્ણને સમજવા માટે, અને દશમા સ્કંધમાં તેઓ કૃષ્ણના જન્મ અને પ્રાકટ્ય વિષે ચર્ચા કરે છે. પણ આ મુર્ખો, તેઓ તરત જ કૃષ્ણની રાસ લીલા ઉપર જાય છે. સૌથી પેહલા કૃષ્ણને સમજો. જેમ કે જો તમે કોઈ મોટા માણસના મિત્ર બનો છો, તો સૌથી પેહલા તેને સમજવાનો પ્રયાસ કરો પછી તમે તેના પારિવારિક જીવન કે ગુહ્ય વ્યવહારો વિશે સમજવાનો પ્રયાસ કરો. પણ આ લોકો સીધા રાસ-લીલા ઉપર જાય છે. અને ગેરસમજ કરે છે. અને તેથી તેઓ ક્યારેક કહે છે, "કૃષ્ણ અનૈતિક છે." કેવી રીતે કૃષ્ણ અનૈતિક હોઈ શકે? કૃષ્ણના નામનું સ્વીકાર કરીને, તેમનો જપ કરીને, અનૈતિક વ્યક્તિઓ નૈતિક બને છે, અને કૃષ્ણ અનૈતિક છે. જરા જુઓ આ મૂર્ખતા. માત્ર કૃષ્ણના નામનો જપ કરીને, બધા અનૈતિક વ્યક્તિઓ નૈતિક બને છે. અને કૃષ્ણ અનૈતિક છે. અને તે એક મૂર્ખ પ્રોફેસર દ્વારા કહેવાયેલું છે.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 22:17, 6 October 2018



Lecture on BG 2.10 -- London, August 16, 1973

તો કૃષ્ણ ભક્તિ આવી છે. ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ. જેમ કૃષ્ણને ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ છે, તેવી જ રીતે, જે વાસ્તવમાં કૃષ્ણના ભક્તો છે, તેમને ઇન્દ્રિયો ઉપર પૂર્ણ નિયંત્રણ છે. ઋષિકેશ. જેમ કે યમુનાચાર્ય. તે પ્રાર્થના કરે છે, તે બોલે છે, યદ-અવધિ મમ ચિત્ત: કૃષ્ણ પદારવિન્દે, નવ-નવ ધામની ઉદ્યતમ રંતુમ આસિત: "કારણકે મને દિવ્ય આનંદનો અનુભવ થઇ રહ્યો છે, કૃષ્ણના ચરણકમળની શરણ લેવાને કારણે," યદ-અવધિ મમ ચિત્ત: કૃષ્ણ પદારવિન્દે, કૃષ્ણ પદારવિન્દે, કૃષ્ણના ચરણકમળ. "કારણકે મારું ચિત્ત, મારું હ્રદય, ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળ દ્વારા આકર્ષિત થયેલું છે," તદ્ અવધિ બટ નારી સંગમે, "ત્યારથી, જેવો હું મૈથુન જીવનનો વિચાર કરું છું," ભવતિ મુખ-વિકારઃ, "હું તેની ઘૃણા કરું છું, હું તેના ઉપર થુકું છું." આ કૃષ્ણ-ભક્તિ છે. કૃષ્ણ-ભક્તિ આવી રીતે છે. ભક્તિ-પરેશાનુભવ-વિરક્તિર અન્યત્ર સ્યાત (શ્રી.ભા. ૧૧.૨.૪૨). આ ભૌતિક જગતમાં સૌથી આકર્ષક વસ્તુ મૈથુન છે. તે ભૌતિક જીવનનો આધાર છે. આ બધા લોકો રાત અને દિવસ મેહનત કરે છે તે મૈથુન જીવનના આનંદ માટે જ. યન-મૈથુનાદિ ગૃહ... તેઓ એટલું બધું જોખમ ઉઠાવે છે. તેઓ કામ કરે છે, કર્મીઓ, તેઓ એટલી મહેનત કરીને કર્મ કરે છે. તેમના જીવનનો આનંદ શું છે? તેમના જીવનનો આનંદ છે મૈથુન. યન મૈથુનાદિ-ગૃહમેધિ-સુખમ હી તુચ્છમ (શ્રી.ભા. ૭.૯.૪૫). ખૂબજ ઘૃણિત કાર્યો, પણ તેમાં તેમને આનંદ મળે છે. આ ભૌતિક જીવન છે.

તો કૃષ્ણ તેવા નથી. પણ મૂર્ખો, તેઓ ચિત્રો દોરે છે, અને તે ચિત્રોના ખૂબજ વખાણ થાય છે, કે કૃષ્ણ ગોપીઓને આલિંગન કરે છે. કોઈ મને કેહતું હતું... છેલ્લામાં... તે કોણ આવ્યુ હતું? કે કૃષ્ણનું ચિત્ર. તો જ્યારે કૃષ્ણ પૂતનાને મારે છે, તે ચિત્ર તે દોરશે નહીં, અથવા કંસને મારવું, અથવા... કૃષ્ણના કેટલા બધા ચિત્રો છે. આ ચિત્રોને તે ચિત્રકારો દોરશે નહીં. તે માત્ર ચિત્ર દોરશે, જે તેમના ગુહ્ય વ્યવહારો છે ગોપીઓ સાથે. જે સમજી નથી શકતો કે કૃષ્ણ કોણ છે, કૃષ્ણ શું છે, જે વ્યાસદેવે વર્ણિત કર્યું છે, પ્રથમ નવ સ્કંધોમાં, કૃષ્ણને સમજવા માટે, અને દશમા સ્કંધમાં તેઓ કૃષ્ણના જન્મ અને પ્રાકટ્ય વિષે ચર્ચા કરે છે. પણ આ મુર્ખો, તેઓ તરત જ કૃષ્ણની રાસ લીલા ઉપર જાય છે. સૌથી પેહલા કૃષ્ણને સમજો. જેમ કે જો તમે કોઈ મોટા માણસના મિત્ર બનો છો, તો સૌથી પેહલા તેને સમજવાનો પ્રયાસ કરો પછી તમે તેના પારિવારિક જીવન કે ગુહ્ય વ્યવહારો વિશે સમજવાનો પ્રયાસ કરો. પણ આ લોકો સીધા રાસ-લીલા ઉપર જાય છે. અને ગેરસમજ કરે છે. અને તેથી તેઓ ક્યારેક કહે છે, "કૃષ્ણ અનૈતિક છે." કેવી રીતે કૃષ્ણ અનૈતિક હોઈ શકે? કૃષ્ણના નામનું સ્વીકાર કરીને, તેમનો જપ કરીને, અનૈતિક વ્યક્તિઓ નૈતિક બને છે, અને કૃષ્ણ અનૈતિક છે. જરા જુઓ આ મૂર્ખતા. માત્ર કૃષ્ણના નામનો જપ કરીને, બધા અનૈતિક વ્યક્તિઓ નૈતિક બને છે. અને કૃષ્ણ અનૈતિક છે. અને તે એક મૂર્ખ પ્રોફેસર દ્વારા કહેવાયેલું છે.