GU/Prabhupada 0280 - ભક્તિમય સેવા એટલે ઈન્દ્રિયોની શુદ્ધિ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0280 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, San Francisco]]
[[Category:GU-Quotes - in USA, San Francisco]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0279 - વાસ્તવમાં આપણે ધનની સેવા કરીએ છીએ|0279|GU/Prabhupada 0281 - મનુષ્ય પશુ છે, બુદ્ધિસંપન્ન પશુ|0281}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|IEuz0gvw1wQ| ભક્તિમય સેવા એટલે ઈન્દ્રિયોની શુદ્ધિ<br />- Prabhupāda 0280}}
{{youtube_right|tTbbSGl1InI|ભક્તિમય સેવા એટલે ઈન્દ્રિયોની શુદ્ધિ<br /> - Prabhupāda 0280}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/680911BG.SF_clip4.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/680911BG.SF_clip4.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
તો કૃષ્ણ ભાવનામૃત અથવા ભક્તિમય સેવા એટલે કે ઇન્દ્રિયોને શુદ્ધ કરવું, બસ. આપણને નાશ નથી કરવો, આ ઇન્દ્રિયોથી બહાર નથી આવવો. નહિ. આપણને માત્ર આપણા ઇન્દ્રિયોને શુદ્ધ કરવા છે. તમે કેવી રીતે તમારા ઇન્દ્રિયોથી બહાર આવી શકો છો? કારણ કે તમે જીવ છો, તમારા ઇન્દ્રિયો તો છે. પણ વાત છે કે પ્રસ્તુત સમયે, કારણ કે આપણે ભૌતિક રૂપે દૂષિત છે, આપણા ઇન્દ્રિયોને પૂર્ણ આનંદ નથી મળી રહ્યું. આ સૌથી વૈજ્ઞાનિક છે. તો ભક્તિમય સેવા એટલે કે ઇન્દ્રિયોને શુદ્ધ કરવું. સર્વોપાધિ વિનિર્મુક્તમ તત પરત્વેન નિર્મલં. નિર્મલં એટલે કે શુદ્ધિકારણ. કેવી રીતે તમે તમારા ઇન્દ્રિયોને શુદ્ધ કરી શકો છો? તે નારદ-ભક્તિ-સૂત્રમાં વ્યક્ત છે. તેમ કહેવાયેલું છે કે સર્વોપાધિ-વિનિર્મુક્તમ ઇંદ્રિયોની શુદ્ધિકરણ એટલે કે તમને બધા પ્રકારના ઉપાધીયોથી મુક્ત હોવું જોઈએ. આપણું જીવન ઉપાધિઓથી ભરેલું છે. જેમ કે હું વિચારું છું કે "હું ભારતીય છું","હું સંન્યાસી છું" તમે વિચારો છો કે તમે અમેરિકી છો, તમે વિચારો છો કે તમે પુરુષ છો, તમે વિચારો છો કે તમે સ્ત્રી છો, તમે વિચારો છો કે તમે શ્વેત છો, તમે વિચારો છો કે તમે કાળા છો. કેટલા બધા ઉપાધીયો. આ બધા ઉપાધીયો છે. તો ઇન્દ્રિયોને શુદ્ધ કરવું એટલે કે ઉપાધીઓને શુદ્ધ કરવું. અને કૃષ્ણ ભાવનામૃત એટલે કે, "હું ભારતીય નથી હું અમેરિકી નથી, આ નથી કે તે નથી, મારો કૃષ્ણ સાથે નિત્ય સંબંધ છે. હું કૃષ્ણનો અંશ છું." જ્યારે આપણે પૂર્ણ રીતે સમજી જાય છીએ કે, "હું કૃષ્ણનો નિત્ય અંશ છું. તે કૃષ્ણ ભાવનામૃત છે અને તે તમારા ઇંદ્રિયોની શુદ્ધિકારણ છે." તો કૃષ્ણના અંશ રૂપે, તમને કૃષ્ણની સેવા કરવી છે. તેમાં તમને આનંદ છે. હવે આપણે આપણા ઇંદ્રિયોની સેવા કરીયે છીએ, ભૌતિક ઇન્દ્રિયો. જ્યારે તમે... જ્યારે તમે સાક્ષાત્કાર કરશો કે તમે કૃષ્ણ/ગોવિંદના અંશ છો, ત્યારે તમે કૃષ્ણના, ગોવિંદના ઇન્દ્રિયોને તુષ્ટ કરશો. અને તેમના ઇન્દ્રિયોને તુષ્ટ કરવાથી તમારા ઇન્દ્રિયો પણ તુષ્ટ થઇ જાશે. જેમ કે આ ઉદાહરણ - આ આધ્યાત્મિક નથી જેમ કે પતિને સ્વામીના રૂપે સ્વીકાર કરવામાં આવે છે, અને પત્નીને સેવિકાના રૂપમાં. પણ જો પત્ની પતિના ઇન્દ્રિયોને તુષ્ટ કરશે, ત્યારે તેના ઇન્દ્રિયો પણ તુષ્ટ થઇ જાશે. તેમજ, જો તમારા શરીર ઉપર જો તમને ખુજલી છે, અને તમારા દેહનો ભાગ, અંગુલી, તે ભાગ ઉપર ખુજલી કરે છે, તે તુષ્ટિ અંગુલી દ્વારા પણ અનુભવ થાય છે. એમ નથી કે તે જ ભાગ સંતુષ્ટિનો અનુભવ કરે છે, પરંતુ આખું દેહ સંતુષ્ટિનો અનુભવ કરે છે. તેમજ,કૃષ્ણ પૂર્ણ હોવાથી, જ્યારે તમે કૃષ્ણને સંતુષ્ટ કરશો, કૃષ્ણ,ગોવિંદ નો અનુભવ ત્યારે આખા બ્રહ્માંડની સંતુષ્ટિ થાય છે. આ વિજ્ઞાન છે. તસ્મિન તુષ્ટે જગત તુષ્ટમ. બીજો ઉદાહરણ છે કે જો તમે તમારા પેટને સંતુષ્ટ કરશો, ત્યારે આખું શરીર સંતુષ્ટ થઇ જાય છે. પેટ એટલી શક્તિ આપશે ભોજન પદાર્થના પાચન દ્વારા, કે તે રક્તમાં પરિવર્તિત થાશે, તે હૃદયમાં આવશે, અને હૃદયથી તે આખા શરીરમાં ફેલાઈ જાશે. અને આખા દેહમાં જે કાષ્ટ, જે કમજોરી હતી, તે સંતુષ્ટ થઇ જાશે. તો આ છે કૃષ્ણ ભાવનામૃતની વિધિ. આ કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન છે, અને કૃષ્ણ વ્યક્તિગત રૂપે સમજાવે છે, તો યજ જ્ઞાત્વા, જો તમે કૃષ્ણ ભાવનામૃતનો વિજ્ઞાનને જાણશો, ત્યારે કઈ પણ અંજાન નથી રહી જાશે. બધું જાણમાં આવી જશે. તે એટલી સરસ વસ્તુ છે.  
તો કૃષ્ણ ભાવનામૃત, અથવા ભક્તિમય સેવા, એટલે કે ઇન્દ્રિયોને શુદ્ધ કરવી, બસ તેટલું જ. આપણે નાશ નથી કરવાનો, આ ઇન્દ્રિય કાર્યોથી બહાર નથી આવવાનું. ના. આપણે માત્ર આપણી ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે. તમે કેવી રીતે તમારી ઇન્દ્રિયોથી બહાર આવી શકો? કારણકે તમે જીવ છો, તમારી ઇન્દ્રિયો તો છે . પણ વાત છે કે વર્તમાન સમયે, કારણકે આપણે ભૌતિક રૂપે દૂષિત છીએ, આપણી ઇન્દ્રિયોને પૂર્ણ આનંદ નથી મળી રહ્યો. આ સૌથી વૈજ્ઞાનિક છે. તો ભક્તિમય સેવા એટલે કે ઇન્દ્રિયોને શુદ્ધ કરવી. સર્વોપાધિ વિનિર્મુક્તમ તત પરત્વેન નિર્મલમ ([[Vanisource:CC Madhya 19.170|ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦]]). નિર્મલમ એટલે કે શુદ્ધિકારણ. કેવી રીતે તમે તમારી ઇન્દ્રિયોને શુદ્ધ કરી શકો? તે નારદ-ભક્તિ-સૂત્રમાં વ્યક્ત છે. તેમ કહેવાયેલું છે કે સર્વોપાધિ-વિનિર્મુક્તમ. ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ એટલે કે તમારે બધા પ્રકારની ઉપાધીઓમાથી મુક્ત થવું પડે. આપણું જીવન ઉપાધિઓથી ભરેલું છે. જેમ કે હું વિચારું છું "હું ભારતીય છું, " હું વિચારું છું "હું સંન્યાસી છું," તમે વિચારો છો તમે અમેરિકન છો, તમે વિચારો છો "પુરુષ," તમે વિચારો છો "સ્ત્રી," તમે વિચારો છો "શ્વેત," તમે વિચારો છો "શ્યામ." કેટલી બધી ઉપાધીઓ. આ બધા ઉપાધીઓ છે. તો ઇન્દ્રિયોને શુદ્ધ કરવી એટલે કે ઉપાધીને શુદ્ધ કરવી. અને કૃષ્ણ ભાવનામૃત એટલે કે "હું ભારતીય નથી કે યુરોપીયન નથી કે અમેરિકન નથી કે આ નથી કે તે નથી. મારો કૃષ્ણ સાથે શાશ્વત સંબંધ છે. હું કૃષ્ણનો અભિન્ન અંશ છું." જ્યારે આપણે પૂર્ણ રીતે સમજી જઈએ છીએ કે "હું કૃષ્ણનો અભિન્ન અંશ છું," તે કૃષ્ણ ભાવનામૃત છે અને તે તમારી ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ છે."  
 
તો કૃષ્ણના અંશ રૂપે, તમારે કૃષ્ણની સેવા કરવી પડે. તે તમારો આનંદ છે. અત્યારે આપણે આપણી ઇન્દ્રિયોની સેવા કરીએ છીએ, ભૌતિક ઇન્દ્રિયો. જ્યારે તમે..., જ્યારે તમે સાક્ષાત્કાર કરશો કે તમે કૃષ્ણના અંશ છો, ત્યારે તમે કૃષ્ણની, ગોવિંદની ઇન્દ્રિયોને તુષ્ટ કરશો. અને તેમની ઇન્દ્રિયોને તુષ્ટ કરવાથી, તમારી ઇન્દ્રિયો પણ તુષ્ટ થઇ જશે. જેમ કે આ ઉદાહરણ - આ આધ્યાત્મિક નથી - જેમ કે પતિને ભોક્તાના રૂપે સ્વીકાર કરવામાં આવે છે, અને પત્નીને ભોગવવાના રૂપમાં. પણ જો પત્ની પતિની ઇન્દ્રિયોને તુષ્ટ કરશે, ત્યારે તેની ઇન્દ્રિયો પણ તુષ્ટ થઇ જાશે. તેવી જ રીતે, જો તમારી શરીર ઉપર જો તમને થોડીક ખંજવાળ આવે છે, અને તમારા શરીરનો ભાગ, આંગળી, તે ભાગ ઉપર ખંજવાળ કરે છે, તે સંતોષ આંગળી દ્વારા પણ અનુભવાય છે. એવું નથી કે તે જ ભાગ સંતુષ્ટિનો અનુભવ કરે છે, પરંતુ આખું શરીર સંતોષનો અનુભવ કરે છે. તેવી જ રીતે, કૃષ્ણ પૂર્ણ હોવાથી, જ્યારે તમે કૃષ્ણને સંતુષ્ટ કરશો, કૃષ્ણ, ગોવિંદની ઇન્દ્રિય, ત્યારે આખા બ્રહ્માંડની સંતુષ્ટિ થાય છે. આ વિજ્ઞાન છે. તસ્મિન તુષ્ટે જગત તુષ્ટ. બીજુ ઉદાહરણ છે કે જો તમે તમારા પેટને સંતુષ્ટ કરશો, ત્યારે આખું શરીર સંતુષ્ટ થઇ જાય છે. પેટ ભોજન પદાર્થના પાચન દ્વારા એટલી શક્તિ આપશે, કે તે રક્તમાં પરિવર્તિત થશે, તે હ્રદયમાં આવશે, અને હ્રદયથી તે આખા શરીરમાં ફેલાઈ જશે, અને આખા શરીરમાં જે કષ્ટ, જે કમજોરી હતી, તે સંતુષ્ટ થઇ જશે.  
 
તો આ છે કૃષ્ણ ભાવનામૃતની વિધિ. આ કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન છે, અને કૃષ્ણ વ્યક્તિગત રૂપે સમજાવે છે. તો યજ જ્ઞાત્વા, જો તમે કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને જાણશો, ત્યારે કઈ પણ વસ્તુ જાણવાની બાકી નહીં રહે. બધું જાણમાં આવી જશે. તે એટલી સરસ વસ્તુ છે.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 22:19, 6 October 2018



Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968

તો કૃષ્ણ ભાવનામૃત, અથવા ભક્તિમય સેવા, એટલે કે ઇન્દ્રિયોને શુદ્ધ કરવી, બસ તેટલું જ. આપણે નાશ નથી કરવાનો, આ ઇન્દ્રિય કાર્યોથી બહાર નથી આવવાનું. ના. આપણે માત્ર આપણી ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે. તમે કેવી રીતે તમારી ઇન્દ્રિયોથી બહાર આવી શકો? કારણકે તમે જીવ છો, તમારી ઇન્દ્રિયો તો છે જ. પણ વાત છે કે વર્તમાન સમયે, કારણકે આપણે ભૌતિક રૂપે દૂષિત છીએ, આપણી ઇન્દ્રિયોને પૂર્ણ આનંદ નથી મળી રહ્યો. આ સૌથી વૈજ્ઞાનિક છે. તો ભક્તિમય સેવા એટલે કે ઇન્દ્રિયોને શુદ્ધ કરવી. સર્વોપાધિ વિનિર્મુક્તમ તત પરત્વેન નિર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). નિર્મલમ એટલે કે શુદ્ધિકારણ. કેવી રીતે તમે તમારી ઇન્દ્રિયોને શુદ્ધ કરી શકો? તે નારદ-ભક્તિ-સૂત્રમાં વ્યક્ત છે. તેમ કહેવાયેલું છે કે સર્વોપાધિ-વિનિર્મુક્તમ. ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ એટલે કે તમારે બધા પ્રકારની ઉપાધીઓમાથી મુક્ત થવું પડે. આપણું જીવન ઉપાધિઓથી ભરેલું છે. જેમ કે હું વિચારું છું "હું ભારતીય છું, " હું વિચારું છું "હું સંન્યાસી છું," તમે વિચારો છો તમે અમેરિકન છો, તમે વિચારો છો "પુરુષ," તમે વિચારો છો "સ્ત્રી," તમે વિચારો છો "શ્વેત," તમે વિચારો છો "શ્યામ." કેટલી બધી ઉપાધીઓ. આ બધા ઉપાધીઓ છે. તો ઇન્દ્રિયોને શુદ્ધ કરવી એટલે કે ઉપાધીને શુદ્ધ કરવી. અને કૃષ્ણ ભાવનામૃત એટલે કે "હું ભારતીય નથી કે યુરોપીયન નથી કે અમેરિકન નથી કે આ નથી કે તે નથી. મારો કૃષ્ણ સાથે શાશ્વત સંબંધ છે. હું કૃષ્ણનો અભિન્ન અંશ છું." જ્યારે આપણે પૂર્ણ રીતે સમજી જઈએ છીએ કે "હું કૃષ્ણનો અભિન્ન અંશ છું," તે કૃષ્ણ ભાવનામૃત છે અને તે તમારી ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ છે."

તો કૃષ્ણના અંશ રૂપે, તમારે કૃષ્ણની સેવા કરવી પડે. તે તમારો આનંદ છે. અત્યારે આપણે આપણી ઇન્દ્રિયોની સેવા કરીએ છીએ, ભૌતિક ઇન્દ્રિયો. જ્યારે તમે..., જ્યારે તમે સાક્ષાત્કાર કરશો કે તમે કૃષ્ણના અંશ છો, ત્યારે તમે કૃષ્ણની, ગોવિંદની ઇન્દ્રિયોને તુષ્ટ કરશો. અને તેમની ઇન્દ્રિયોને તુષ્ટ કરવાથી, તમારી ઇન્દ્રિયો પણ તુષ્ટ થઇ જશે. જેમ કે આ ઉદાહરણ - આ આધ્યાત્મિક નથી - જેમ કે પતિને ભોક્તાના રૂપે સ્વીકાર કરવામાં આવે છે, અને પત્નીને ભોગવવાના રૂપમાં. પણ જો પત્ની પતિની ઇન્દ્રિયોને તુષ્ટ કરશે, ત્યારે તેની ઇન્દ્રિયો પણ તુષ્ટ થઇ જાશે. તેવી જ રીતે, જો તમારી શરીર ઉપર જો તમને થોડીક ખંજવાળ આવે છે, અને તમારા શરીરનો ભાગ, આંગળી, તે ભાગ ઉપર ખંજવાળ કરે છે, તે સંતોષ આંગળી દ્વારા પણ અનુભવાય છે. એવું નથી કે તે જ ભાગ સંતુષ્ટિનો અનુભવ કરે છે, પરંતુ આખું શરીર સંતોષનો અનુભવ કરે છે. તેવી જ રીતે, કૃષ્ણ પૂર્ણ હોવાથી, જ્યારે તમે કૃષ્ણને સંતુષ્ટ કરશો, કૃષ્ણ, ગોવિંદની ઇન્દ્રિય, ત્યારે આખા બ્રહ્માંડની સંતુષ્ટિ થાય છે. આ વિજ્ઞાન છે. તસ્મિન તુષ્ટે જગત તુષ્ટ. બીજુ ઉદાહરણ છે કે જો તમે તમારા પેટને સંતુષ્ટ કરશો, ત્યારે આખું શરીર સંતુષ્ટ થઇ જાય છે. પેટ ભોજન પદાર્થના પાચન દ્વારા એટલી શક્તિ આપશે, કે તે રક્તમાં પરિવર્તિત થશે, તે હ્રદયમાં આવશે, અને હ્રદયથી તે આખા શરીરમાં ફેલાઈ જશે, અને આખા શરીરમાં જે કષ્ટ, જે કમજોરી હતી, તે સંતુષ્ટ થઇ જશે.

તો આ છે કૃષ્ણ ભાવનામૃતની વિધિ. આ કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન છે, અને કૃષ્ણ વ્યક્તિગત રૂપે સમજાવે છે. તો યજ જ્ઞાત્વા, જો તમે કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને જાણશો, ત્યારે કઈ પણ વસ્તુ જાણવાની બાકી નહીં રહે. બધું જાણમાં આવી જશે. તે એટલી સરસ વસ્તુ છે.