GU/Prabhupada 0341 - જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે આ વિધિનો સ્વીકાર કરશે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0341 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:GU-Quotes - in Australia]]
[[Category:GU-Quotes - in Australia]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0340 - તમે મૃત્યુ પામવા માટે નથી, પણ પ્રકૃતિ તમને બળ આપી રહી છે|0340|GU/Prabhupada 0342 - આપણે બધા વ્યક્તિગત વ્યક્તિઓ છીએ, અને કૃષ્ણ પણ વ્યક્તિગત વ્યક્તિ છે|0342}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|SysLOeVcGBw|જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે આ વિધિનો સ્વીકાર કરશે<br /> - Prabhupāda 0341 }}
{{youtube_right|Gvzw_VnDRNg|જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે આ વિધિનો સ્વીકાર કરશે<br /> - Prabhupāda 0341 }}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 34: Line 37:
:સર્વ ધર્માન પરિત્યજ્ય
:સર્વ ધર્માન પરિત્યજ્ય
:મામ એકમ શરણમ વ્રજ
:મામ એકમ શરણમ વ્રજ
:([[Vanisource:BG 18.66|ભ.ગી. ૧૮.૬૬]])
:([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]])


કૃષ્ણ અર્જુનને જ નથી કહેતા. તેઓ આપણને બધાને, બધા ધૂર્તોને કહે છે, કે, "તમે કેટલી બધી વસ્તુઓનું નિર્માણ કરો છો, સુખી બનવા માટે. તમે ક્યારેય પણ સુખી નહીં થાઓ, આશ્વસ્ત રહો. પણ મને શરણાગત થાઓ, અને હું તમને સુખી કરીશ." આ કૃષ્ણ ભાવનામૃત છે, બસ. એક વાક્ય. તો જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે આ પદ્ધતિને અપનાવશે, કે, "મેં મારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે સુખી બનવા માટે, પણ બધું નિષ્ફળ છે. હવે હું કૃષ્ણને શરણાગત થઈ જઈશ." બસ.  
કૃષ્ણ અર્જુનને જ નથી કહેતા. તેઓ આપણને બધાને, બધા ધૂર્તોને કહે છે, કે, "તમે કેટલી બધી વસ્તુઓનું નિર્માણ કરો છો, સુખી બનવા માટે. તમે ક્યારેય પણ સુખી નહીં થાઓ, આશ્વસ્ત રહો. પણ મને શરણાગત થાઓ, અને હું તમને સુખી કરીશ." આ કૃષ્ણ ભાવનામૃત છે, બસ. એક વાક્ય. તો જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે આ પદ્ધતિને અપનાવશે, કે, "મેં મારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે સુખી બનવા માટે, પણ બધું નિષ્ફળ છે. હવે હું કૃષ્ણને શરણાગત થઈ જઈશ." બસ.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 22:29, 6 October 2018



Lecture on BG 9.1 -- Melbourne, June 29, 1974

પ્રભુપાદ: હમ્મ?

મધુદ્વિષઃ તેમણે પૂછ્યું કે કૃષ્ણે અર્જુનને ભગવદ ગીતામાં શું જ્ઞાન આપ્યું હતું?

પ્રભુપાદ: હા. કૃષ્ણે કહ્યું કે "અરે ધૂર્ત, તું મને શરણાગત થઇ જા." તમે બધા ધૂર્તો છો, તમે કૃષ્ણને શરણાગત થઇ જાઓ. ત્યારે તમારું જીવન સફળ છે. કૃષ્ણના ઉપદેશનો આ સારાંશ છે.

સર્વ ધર્માન પરિત્યજ્ય
મામ એકમ શરણમ વ્રજ
(ભ.ગી. ૧૮.૬૬)

કૃષ્ણ અર્જુનને જ નથી કહેતા. તેઓ આપણને બધાને, બધા ધૂર્તોને કહે છે, કે, "તમે કેટલી બધી વસ્તુઓનું નિર્માણ કરો છો, સુખી બનવા માટે. તમે ક્યારેય પણ સુખી નહીં થાઓ, આશ્વસ્ત રહો. પણ મને શરણાગત થાઓ, અને હું તમને સુખી કરીશ." આ કૃષ્ણ ભાવનામૃત છે, બસ. એક વાક્ય. તો જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, તે આ પદ્ધતિને અપનાવશે, કે, "મેં મારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે સુખી બનવા માટે, પણ બધું નિષ્ફળ છે. હવે હું કૃષ્ણને શરણાગત થઈ જઈશ." બસ.