GU/Prabhupada 0425 - તેમણે કોઈ ફેરફારો કર્યા હોઈ શકે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0425 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:GU-Quotes - in Australia]]
[[Category:GU-Quotes - in Australia]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0424 - તમે આ વેદિક સંસ્કૃતિનો પૂરેપૂરો લાભ લો|0424|GU/Prabhupada 0426 - જે વિદ્વાન છે, તે જીવિત અથવા મૃત શરીર માટે પસ્તાવો નથી કરતો|0426}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|J9f410cQyO4|તેમણે કોઈ ફેરફારો કર્યા હોઈ શકે<br/>- Prabhupāda 0425}}
{{youtube_right|-7te9nlm_k8|તેમણે કોઈ ફેરફારો કર્યા હોઈ શકે<br/>- Prabhupāda 0425}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 26: Line 29:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ગણેશ: શ્રીલ પ્રભુપાદ, જો જ્ઞાનને સાધુ રાજાઓ દ્વારા આપવામાં આવ્યું હતું, એવમ પરંપરા પ્રાપ્તમ ([[Vanisource:BG 4.2|ભ.ગી. ૪.૨]]), તો તે કેવી રીતે થયું કે તે ખોવાઈ ગયું?  
ગણેશ: શ્રીલ પ્રભુપાદ, જો જ્ઞાનને સાધુ રાજાઓ દ્વારા આપવામાં આવ્યું હતું, એવમ પરંપરા પ્રાપ્તમ ([[Vanisource:BG 4.2 (1972)|ભ.ગી. ૪.૨]]), તો તે કેવી રીતે થયું કે તે ખોવાઈ ગયું?  


પ્રભુપાદ: જ્યારે તે હાથમાં ના આપવામાં આવ્યું. ફક્ત કલ્પનાથી સમજવામાં આવ્યું. અથવા તે તેના મૂળ રૂપે હાથમાં ના આપવામાં આવ્યું. તેમણે અમુક ફેરફારો કર્યા હોઈ શકે. અથવા તેમણે હાથમાં નહીં આપ્યું હોય. ધારોકે હું તમને હાથમાં આપું, પણ જો તમે તે ના કરો, તો તે ખોવાઈ જાય છે. હવે કૃષ્ણ ભાવનામૃત આંદોલન મારી હાજરીમાં ચાલી રહ્યું છે. હવે મારા પ્રસ્થાન પછી, જો તમે આ નહીં કરો, તો તે ખોવાઈ જશે. જો તમે કરતાં રહેશો જેમ તમે અત્યારે કરી રહ્યા છો, તો તે ચાલતું રહેશે. પણ જો તમે બંધ કરી દેશો...  
પ્રભુપાદ: જ્યારે તે હાથમાં ના આપવામાં આવ્યું. ફક્ત કલ્પનાથી સમજવામાં આવ્યું. અથવા તે તેના મૂળ રૂપે હાથમાં ના આપવામાં આવ્યું. તેમણે અમુક ફેરફારો કર્યા હોઈ શકે. અથવા તેમણે હાથમાં નહીં આપ્યું હોય. ધારોકે હું તમને હાથમાં આપું, પણ જો તમે તે ના કરો, તો તે ખોવાઈ જાય છે. હવે કૃષ્ણ ભાવનામૃત આંદોલન મારી હાજરીમાં ચાલી રહ્યું છે. હવે મારા પ્રસ્થાન પછી, જો તમે આ નહીં કરો, તો તે ખોવાઈ જશે. જો તમે કરતાં રહેશો જેમ તમે અત્યારે કરી રહ્યા છો, તો તે ચાલતું રહેશે. પણ જો તમે બંધ કરી દેશો...  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 22:43, 6 October 2018



Room Conversation with Carol Cameron -- May 9, 1975, Perth

ગણેશ: શ્રીલ પ્રભુપાદ, જો જ્ઞાનને સાધુ રાજાઓ દ્વારા આપવામાં આવ્યું હતું, એવમ પરંપરા પ્રાપ્તમ (ભ.ગી. ૪.૨), તો તે કેવી રીતે થયું કે તે ખોવાઈ ગયું?

પ્રભુપાદ: જ્યારે તે હાથમાં ના આપવામાં આવ્યું. ફક્ત કલ્પનાથી સમજવામાં આવ્યું. અથવા તે તેના મૂળ રૂપે હાથમાં ના આપવામાં આવ્યું. તેમણે અમુક ફેરફારો કર્યા હોઈ શકે. અથવા તેમણે હાથમાં નહીં આપ્યું હોય. ધારોકે હું તમને હાથમાં આપું, પણ જો તમે તે ના કરો, તો તે ખોવાઈ જાય છે. હવે કૃષ્ણ ભાવનામૃત આંદોલન મારી હાજરીમાં ચાલી રહ્યું છે. હવે મારા પ્રસ્થાન પછી, જો તમે આ નહીં કરો, તો તે ખોવાઈ જશે. જો તમે કરતાં રહેશો જેમ તમે અત્યારે કરી રહ્યા છો, તો તે ચાલતું રહેશે. પણ જો તમે બંધ કરી દેશો...