GU/680603 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભાવનામૃત એ વિજ્ઞાન છે જે બધા માટે નથી. તે બધા માટે છે - તે ખૂબ જ સરળ અને ઉત્કૃષ્ટ છે - પરંતુ તે જ સમયે, માયાનો ફંદો અને શક્તિ એટલી મજબૂત છે કે તે ખૂબ જ સરળ અને ઉત્કૃષ્ટ આધ્યાત્મિક પ્રક્રિયાને સ્વીકારવાની મંજૂરી આપતી નથી. તેથી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે ઘણાં લાખો અને કરોડો લોકોમાંથી, કોઈક આધ્યાત્મિક સાક્ષાત્કારમાં રસ ધરાવે છે. મનુષ્યાણામ સહસ્ત્રેસુ."
680603 - ભાષણ ભ.ગી. ૦૭.૦૩ - મોંટરીયલ