GU/680802 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેક, દરેક ધર્મ સ્વીકારે છે કે, "ભગવાન મહાન છે," પૂર્ણ વ્યાખ્યા. તે એક હકીકત છે. ભગવાન મહાન છે. અને આપણે સૂક્ષ્મ છીએ, સૂક્ષ્મ. ભગવદ્ ગીતામાં તે જણાવ્યું છે, મમૈવાંશો જીવ-ભૂત: (ભ.ગી. ૧૫.૭). ભગવાન કહે છે, કૃષ્ણ કહે છે, કે "આ બધા જીવો, તે મારા અંશ છે." અંશનો મતલબ... આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ. જેમ કે આ આંગળી મારા શરીરનો અંશ છે. દરેક વ્યક્તિ તેને સમજી શકે છે. તો આપણે ભગવાનના અંશ છીએ."
680802 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૫ - મોંટરીયલ