GU/680818b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માટે, તમારે કોઈ ઉચ્ચ યોગ્યતાની જરૂર નથી. તેનો કોઈ ફરક નથી પડતો. તમે જીવનના કોઈપણ ધોરણથી તમારી પ્રાર્થના અર્પણ કરી શકો છો. એવું નથી કે તમારે ખૂબ શિક્ષિત માણસ, ખૂબ વિદ્વાન માણસ બનવું પડશે, અને તમારે તમારી પ્રાર્થનાઓને ખૂબ જ સરસ રીતે પસંદ કરેલા શબ્દોમાં પ્રસ્તુત કરવી પડશે કે જેથી કવિતા, વકતૃત્વ, વ્યાખ્યાન, રૂપક - એમાં હોય. કંઈ જરૂરી નથી. ફક્ત તમારે તમારી ભાવનાને વ્યક્ત કરવી પડે."
680818 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૨ - મોંટરીયલ