GU/681011b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ચેતના સૂત્ર સમજવા માટે ખૂબ જ સરળ છે. કોઈપણ સમજી શકે છે. આ શરીરની જેમ, જ્યા સુધી આત્મા આ શરીરની અંદર છે, ચેતના હોય છે. જેમ કે જ્યા સુધી સૂર્ય દેખાય છે, ત્યાં સુધી ગરમી અને સૂર્યપ્રકાશ છે. તેવી જ રીતે, આ શરીરની અંદર જ્યા સુધી આત્મા છે, આપણને આ ચેતના મળેલી છે. અને જેવું આત્મા આ શરીરમાંથી નીકળી જાય છે, ચેતના રહેતી નથી."
681011 - ભાષણ - સિયેટલ