GU/681225b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણો સિદ્ધાંત છે લોકોને ભગવદ્ ભાવનાભાવિત બનાવવા; તે રીતે તેઓ સુખી થશે. અને પદ્ધતિ પણ એકદમ સરળ છે. જેમ કે આપણે કોઈ વસ્તુને નકારતા નથી. આપણે સરસ પત્ની, સરસ પતિ, સરસ ભોજન, સરસ તત્વજ્ઞાન આપીએ છીએ, અને છેવટે એક સૌથી સુંદર વસ્તુ આપીએ છીએ: કૃષ્ણ. તો આપણો કાર્યક્રમ એકદમ સરસ છે. કોઈ પણ સજ્જન વ્યક્તિ આવે અને આપણી સાથે ચર્ચા કરે, આપણે સાબિત કરીશું કે હાલની તકે આ સૌથી સરસ કાર્યક્રમ છે."
ભાષણ શ્યામ દાસી અને હયગ્રીવના લગ્ન - લોસ એંજલિસ