GU/681230d વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
અમે એમ નથી કહેતા કે "તમે તમારો આ ધર્મ છોડી દો. તમે અમારી પાસે આવો." પરંતુ ઓછામાં ઓછું તમે તમારા પોતાના સિદ્ધાંતોનું પાલન કરો છો. અને ... એક વિદ્યાર્થીની જેમ. કેટલીકવાર ભારતમાં એવું બને છે કે તેઓ ભારતીય યુનિવર્સિટીમાં એમ.એ.ની પરીક્ષા પાસ કરે છે, તેઓ વધારે અભ્યાસ માટે વિદેશી યુનિવર્સિટી આવે છે. તો તે કેમ આવે છે? વધુ સ્પષ્ટીકરણ મેળવવા માટે.તેવી જ રીતે, કોઈ પણ ધાર્મિક ગ્રંથનું તમે અનુસરણ કરી શકો છો, પરંતુ જો તમને આ કૃષ્ણ ભાવનમ્રિત આંદોલનમાં વધુ સ્પષ્ટીકરણ પ્રાપ્ત થાય છે, તો તમે ભગવાન પ્રત્યે ગંભીર હોવ તો શા માટે તમે તેને સ્વીકારશો નહીં? "
681230 - ઇન્ટરવ્યુ - લોસ એંજલિસ