GU/710105 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સર્વોચ્ચ સંપૂર્ણ સત્ય તે છે કે જેમાંથી બધું ઉત્પન્ન થાય છે. તો આ તોફાનીપણું ક્યાંથી આવ્યું જો તે ભગવાનમાં ન હોય તો? આ ચોરી કરવાની વૃત્તિ જો ભગવાનમાં ન હોય તો તે ક્યાંથી આવે છે? પરંતુ કારણ કે તેઓ સંપૂર્ણ છે, તેમની ચોરી પણ તેમના આશીર્વાદ જેટલી જ સારી છે. માખણ-ચોર. કૃષ્ણ માખણ ચોરી કરતા હતા, જેની પૂજા થાય છે, માખણ, તે જ નામથી. જેમ કે બીજા મંદિરમાં છે, ક્ષીર-ચોર-ગોપીનાથ. ગોપીનાથ ખીરના ચોર તરીકે, ક્ષીર-ચોર તરીકે, ઓળખાય છે. તેઓ ચોર નામથી પ્રખ્યાત છે."
710105 - વાર્તાલાપ - મુંબઈ‎