GU/710215b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તમે આ મંત્રનો જપ કરી શકો છો અને પુષ્પાંજલી ફૂલ અર્પણ કરી શકો છો. અને આપણે સાથે ફૂલો અર્પણ કરીશું. વાસ્તવમાં, પૂજા..., તે મારી ફરજ છે. પરંતુ સંગોષ્ઠિ. હવે, મારે મારા આધ્યાત્મિક પરિવારના સભ્યો સાથે મારા પ્રણામ કરવા પડે. તેને સંગોષ્ઠિ કહેવામાં આવે છે. જેમ કે વ્યાસદેવ કહે છે, ધીમહિ. તેઓ તેમના બધા અનુયાયીઓ અને શિષ્યો સાથે, પ્રાર્થના સંગોષ્ઠિ કરી રહ્યા છે. તે પ્રક્રિયા છે."
ભક્તિસિદ્ધાંત સરસ્વતી આવિર્ભાવ દિવસ - ગોરખપુર‎