GU/710320 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વ્યક્તિએ જોવું પડે કે તેની વ્યાવસાયિક ફરજ દ્વારા, તે કૃષ્ણને સંતોષે છે, બસ. સંસિદ્ધિર હરિ-તોષણમ (શ્રી.ભા. ૧.૨.૧૩). તે કસોટી છે. ભલે તમે ઉદ્યોગપતિ અથવા વકીલ છો, તે મહત્વનું નથી, પરંતુ જો તમે પરમ ભગવાનને સંતોષ આપીને તમારા વ્યવસાયની કસોટી કરો છો, તો તે તમારી પૂર્ણતા અથવા સિદ્ધિ છે. "
710320 - ભાષણ - મુંબઈ‎