GU/710324 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આનંદ-મયો અભ્યાસાત. તે આધ્યાત્મિક સ્વભાવ છે. કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, સ્વભાવથી આનંદમય છે, તે જ રીતે, આપણે કૃષ્ણના અભિન્ન અંશ હોવાને કારણે, આપણે પણ સ્વભાવથી આનંદમય છીએ. પરંતુ દુર્ભાગ્યવશ, આપણને આવી સ્થિતિ, ભૌતિક સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે, કે આપણે આ ભૌતિક સ્થિતિમાં જીવનનો આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તે શક્ય નથી."
710324 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૦.૧૩૭-૧૪૬ - મુંબઈ‎