GU/730912b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણા કૃષ્ણ ભાવનામૃત આંદોલને આ સાહિત્યનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે, ખાસ કરીને શ્રીમદ્દ-ભાગવતમ. અમે લગભગ વીસ પુસ્તકોનું ભાષાંતર કરી ચૂક્યા છીએ. તે તમારી સમક્ષ હાજર છે, અને અમારૂ લક્ષ્ય માનવ સમાજ સમક્ષ સાઈઠ પુસ્તકો રજૂ કરવાનું છે. હજુ પણ અનુવાદ ચાલુ છે. તો પ્રકાશકો અને પુસ્તક વિક્રેતાઓને અમારી વિનંતી છે કે, 'આ સાહિત્યનું વિતરણ યોગ્ય રીતે થવા દો. લોકોને લાભ થશે'."
730912 - ભાષણ શ્રી.ભા. ૧.૫.૧૧ - લંડન‎