GU/730913 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જ્યારે તમે ભક્તિના સ્તર પર આવો છો, ત્યારે તે ફક્ત કૃષ્ણને સંતોષવા માટે જ છે. ભૌતિક સ્તર પર, દરેક વ્યક્તિને પોતાની રુચિને સંતોષવી હોય છે. તે જ ફરક છે. તો જો તમે તમારી ભૌતિક પ્રવૃત્તિઓ છોડી દો છો, ત્યક્ત્વા સ્વ-ધર્મમ ચરણામ્બુજમ હરે:, અને, લાગણી દ્વારા કે પ્રચાર કરીને અથવા જોઈને કે "આ લોકો કૃષ્ણ ભાવનાભાવિત લોકો છે. તેઓ ખૂબ સરસ છે."
730913 - ભાષણ ભ.ગી. ૨.૪૦ - લંડન‎