GU/741127 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણું મુખ્ય કાર્ય છે કૃષ્ણની સેવા કરવી. વૃંદાવનમાં, ગોલોક વૃંદાવનમાં, કોઈ વ્યક્તિ કૃષ્ણની તેમના મિત્ર તરીકે સેવા કરે છે, ગોપાળ તરીકે. કોઈ વ્યક્તિ કૃષ્ણની ગોપી તરીકે સેવા કરે છે, પ્રેમી તરીકે. કોઈ વ્યક્તિ કૃષ્ણની પિતા અને માતા તરીકે સેવા કરે છે, માતા યશોદા, નંદ મહારાજ. કોઈ વ્યક્તિ કૃષ્ણનો મિત્ર છે સેવક તરીકે, વૃક્ષ તરીકે, પાણી તરીકે, ફૂલ તરીકે, જમીન તરીકે, ગાયો તરીકે, વાછરડા તરીકે. ઘણી બધી રીતે. આ આપણું કાર્ય છે. પણ એક યા બીજી રીતે આપણને કૃષ્ણની સેવા કરવું ગમતું ન હતું. તેથી આપણને આ પ્રકૃતિના ત્રણ ગુણોમાં માયાની સેવા માટે મોકલવામાં આવ્યા છે."
741127 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૭ - મુંબઈ