GU/750207 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હોનોલુલુમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે રાક્ષસની જેમ વિચારો, તો તમને આગલા જીવનમાં રાક્ષસનું શરીર મળશે. અને જો તમે એક ભક્તની જેમ વિચારશો, તો તમને આગલું જીવન ભગવદ ધામમાં મળશે. આ પ્રકૃતિનો નિયમ છે. તેથી, જો તમે રાક્ષસની જેમ વિચારવાને બદલે, કે ઇન્દ્રિયો કેવી રીતે તૃપ્ત કરવી, અભ્યાસ કરો... તે રાક્ષસી વિચાર છે. તે લોકોને આ શરીર સાથે લેવાદેવા છે. જો તમે કૃષ્ણ વિશે વિચારશો, કેવી રીતે તેમની સેવા કરવી, તે તમારા જીવનની સિદ્ધિ છે."
750207 - ભાષણ ભ.ગી. ૧૬.૧૧-૧૨ - હોનોલુલુ