GU/760122 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મારા ગુરુ મહારાજ કહેતા હતા - હું માનું છું કે મે ઘણી વાર સમજાવેલું છે - કે 'ભગવાનને જોવાનો પ્રયત્ન ના કરો. એવી રીતે કાર્ય કરો કે ભગવાન તમને જુએ'. તેવી જ રીતે, ભગવાનને સલાહ આપવાનો પ્રયત્ન ના કરો, પણ ભગવાનની સલાહને અનુસરો. તે આપણી રીત છે."
760122 - સવારની લટાર - માયાપુર