GU/760211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભક્તિ આયુ અથવા ઉન્નત જ્ઞાન પર નિર્ભર નથી, અથવા ધન, અથવા ઘણી બધી બીજી વસ્તુઓ - જન્મૈશ્વર્ય શ્રુત શ્રી (શ્રી.ભા. ૧.૮.૨૬), ઉચ્ચ પરિવારમાં જન્મ લેવો, અને ધનવાન બનવું, સુંદર બનવું, એક બહુ જ શિક્ષિત વિદ્વાન બનવું. આ ભૌતિક સંપત્તિઓ છે, પણ આધ્યાત્મિક જીવન આ વસ્તુઓ પર આધારિત નથી."
760211 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૪ - માયાપુર