GU/770201 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ભુવનેશ્વરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પિતા વગર, કોઈનો પણ જન્મ નથી થતો. તો જો હું જાણતો ના હોઉ કે મારા પિતા કોણ છે, પણ માતા સાબિતી છે. બસ તેટલું જ. તમે આ સિદ્ધાંત ના રચી શકો કે 'હું પિતા વગર જન્મ્યો છું'. તે શક્ય નથી. તે પ્રકૃતિનો નિયમ નથી. પણ પિતા હોવા જ જોઈએ. તમે કહી ના શકો, "મે તેમને જોયા નથી." અને તે કોઈ સાબિતી નથી કે પિતા નથી. જે વ્યક્તિએ જોયા છે, તેની પાસે જાઓ, તત્ત્વ-દર્શિન: તેથી ભગવદ ગીતા કહે છે,
તદ વિધિ પ્રણિપાતેન
પરિપ્રશ્નેન સેવયા
ઉપદેક્ષ્યંતી તે જ્ઞાનમ
જ્ઞાનીનસ તત્ત્વ-દર્શિન:
(ભ.ગી. ૪.૩૪)

માતા પાસે જાઓ, જેમણે તમારા પિતાને જોયા છે. ફક્ત તે જ સાબિતી છે."

770201 - સવારની લટાર - ભુવનેશ્વર