GU/710110b ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તા માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - કલકત્તા]] | [[Category:GU/અમૃત બિંદુ - કલકત્તા]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710110SB-CALCUTTA_ND_02.mp3</mp3player>|"હવે, આપણે આ મહત્ત્વની વાતની નોંધ લેવી જોઈએ કે શક્તિશાળી હરિ- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તા માં અમૃત બિંદુ બોલે છે|710110|GU/710115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદમાં અમૃત બિંદુ બોલે છે|710115}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710110SB-CALCUTTA_ND_02.mp3</mp3player>|"હવે, આપણે આ મહત્ત્વની વાતની નોંધ લેવી જોઈએ કે શક્તિશાળી હરિ-નામ એટલું શક્તિશાળી છે કે કોઈ સચેત કે અચેત અવસ્થામાં... ક્યારેક તેઓ અનુકરણ કરે છે: "હરે કૃષ્ણ." કૃષ્ણના પવિત્ર નામનો જપ કરવાનો તેમનો કોઈ હેતુ નથી હોતો, પરંતુ તેઓ અનુકરણ કરે છે કે નિંદા કરે છે, "હરે કૃષ્ણ." તે પણ અસર કરે છે. તેની પણ અસર પડે છે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુના સમયમાં મુસ્લિમ લોકો, તેઓ ક્યારેક નિંદા કરતા, "આ હિન્દુઓ હરે કૃષ્ણનો જપ કરે છે." તો તેઓ અનુકરણ કરતા હતા. તો ધીરે ધીરે તેઓ પણ ભક્તો બની ગયા."|Vanisource:710110 - Lecture SB 06.02.05-8 - Calcutta|710110 - ભાષણ શ્રી.ભા. ૬.૨.૫-૮ - કલકત્તા}} |
Latest revision as of 00:02, 21 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"હવે, આપણે આ મહત્ત્વની વાતની નોંધ લેવી જોઈએ કે શક્તિશાળી હરિ-નામ એટલું શક્તિશાળી છે કે કોઈ સચેત કે અચેત અવસ્થામાં... ક્યારેક તેઓ અનુકરણ કરે છે: "હરે કૃષ્ણ." કૃષ્ણના પવિત્ર નામનો જપ કરવાનો તેમનો કોઈ હેતુ નથી હોતો, પરંતુ તેઓ અનુકરણ કરે છે કે નિંદા કરે છે, "હરે કૃષ્ણ." તે પણ અસર કરે છે. તેની પણ અસર પડે છે. જેમ કે ચૈતન્ય મહાપ્રભુના સમયમાં મુસ્લિમ લોકો, તેઓ ક્યારેક નિંદા કરતા, "આ હિન્દુઓ હરે કૃષ્ણનો જપ કરે છે." તો તેઓ અનુકરણ કરતા હતા. તો ધીરે ધીરે તેઓ પણ ભક્તો બની ગયા." |
710110 - ભાષણ શ્રી.ભા. ૬.૨.૫-૮ - કલકત્તા |