GU/690506 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]] | [[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690506WE-BOSTON_ND_01.mp3</mp3player>|"જો તમે તમારી ચેતનાને કૃષ્ણમાં સંપૂર્ણપણે | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690505 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690505|GU/690506b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690506b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690506WE-BOSTON_ND_01.mp3</mp3player>|"જો તમે તમારી ચેતનાને કૃષ્ણમાં સંપૂર્ણપણે લીન કરો છો, જો તમે સમજો કે કૃષ્ણ શું છે, તમારો સંબંધ શું છે, તમારે તે સંબંધમાં કેવી રીતે કાર્ય કરવું પડશે, તમે જો ફક્ત આ જીવનમાં આ વિજ્ઞાન શીખો, તો તે ભગવાન, કૃષ્ણ, દ્વારા જ ભગવદ્ ગીતામાં ખાતરી આપવામાં આવે છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય ([[Vanisource:BG 4.9 (1972)|ભ.ગી. ૪.૯]]). "આ શરીર છોડ્યા પછી, વ્યક્તિ ૮૪,૦૦,૦૦૦ યોનિઓમાંથી કોઈ એકને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં પાછો આવતો નથી, પરંતુ તે સીધો મારી પાસે આવે છે." યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ ધામ પરમમ મમ ([[Vanisource:BG 15.6 (1972)|ભ.ગી. ૧૫.૬]]). "અને જો કોઈ વ્યક્તિ ત્યાં જઈ શકે, તો તે આ ભૌતિક શરીરને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં ફરી પાછો નહીં આવે." અને ભૌતિક શરીર મતલબ હંમેશાં ત્રણ પ્રકારનાં દુ:ખો, ત્રિતાપ, હંમેશા હોય છે. અને ઓછામાં ઓછી ત્રણ પ્રકારની પીડાઓ ચાર દુઃખોમાં પ્રદર્શિત થાય છે; જે છે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ."|Vanisource:690506 - Lecture Wedding - Boston|690506 - વિવાહ ભાષણ - બોસ્ટન}} |
Latest revision as of 06:46, 15 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જો તમે તમારી ચેતનાને કૃષ્ણમાં સંપૂર્ણપણે લીન કરો છો, જો તમે સમજો કે કૃષ્ણ શું છે, તમારો સંબંધ શું છે, તમારે તે સંબંધમાં કેવી રીતે કાર્ય કરવું પડશે, તમે જો ફક્ત આ જીવનમાં આ વિજ્ઞાન શીખો, તો તે ભગવાન, કૃષ્ણ, દ્વારા જ ભગવદ્ ગીતામાં ખાતરી આપવામાં આવે છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). "આ શરીર છોડ્યા પછી, વ્યક્તિ ૮૪,૦૦,૦૦૦ યોનિઓમાંથી કોઈ એકને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં પાછો આવતો નથી, પરંતુ તે સીધો મારી પાસે આવે છે." યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). "અને જો કોઈ વ્યક્તિ ત્યાં જઈ શકે, તો તે આ ભૌતિક શરીરને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં ફરી પાછો નહીં આવે." અને ભૌતિક શરીર મતલબ હંમેશાં ત્રણ પ્રકારનાં દુ:ખો, ત્રિતાપ, હંમેશા હોય છે. અને ઓછામાં ઓછી ત્રણ પ્રકારની પીડાઓ ચાર દુઃખોમાં પ્રદર્શિત થાય છે; જે છે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ." |
690506 - વિવાહ ભાષણ - બોસ્ટન |