GU/690512 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ]] | [[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690511d વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે|690511d|GU/690512b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે|690512b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690512LE-COLUMBUS_ND_01.mp3</mp3player>|"આપણે દરેક ધૂર્ત છીએ, જન્મજાત અજ્ઞાની. પણ આપણી પાસે અધિકૃત માહિતી પાસેથી ભગવાનની શિક્ષા ગ્રહણ કરવાની ક્ષમતા છે. તે આપણી પાસે છે. તો ભાગવત કહે છે, પરાભવસ તાવદ અબોધ જાત: ([[Vanisource:SB 5.5.5|શ્રી.ભા. ૫.૫.૫]]). 'બધા જ જીવો જેઓ જન્મજાત અજ્ઞાની છે, જે પણ તે લોકો સમાજ, સંસ્કૃતિ, શિક્ષાના વિકાસ માટે જે કઈ પણ કરી રહ્યા છે, તે બધા જ કાર્યો તેની પરાજય છે જો તે પોતે કોણ છે તેના માટે પૃચ્છા ના કરે તો. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ. આત્મ-તત્ત્વમ. જ્યાં સુધી વ્યક્તિ પૂછતો નથી કે, 'હું શું છું? ભગવાન શું છે? આ ભૌતિક પ્રકૃતિ શું છે? આ કાર્યો શું છે? આપણો સંબંધ શું છે?' - જો આ પૃચ્છાઓ હોતી નથી, તો આપણા બધા જ કાર્યો ફક્ત પરાજય છે. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ. યાવન ન પ્રિતીર મયી વાસુદેવે: 'જ્યાં સુધી વ્યક્તિ તેનો સુષુપ્ત ભગવદ પ્રેમ વિકસિત નથી કરતો', ન મુચ્યતે દેહ યોગેન તાવત ([[Vanisource:SB 5.5.6|શ્રી.ભા. ૫.૫.૬]]), 'ત્યાં સુધી તે આ વારંવારના જન્મ અને મૃત્યુના ચક્કર અને આત્માના સ્થાનાંતરથી બહાર નથી આવી શકતો'."|Vanisource:690512 - Lecture with Allen Ginsberg at Ohio State University - Columbus|690512 - એલન ગિન્સબર્ગ સાથે ઓહાયો યુનિવર્સિટીમાં ભાષણ - કોલંબસ}} | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690512LE-COLUMBUS_ND_01.mp3</mp3player>|"આપણે દરેક ધૂર્ત છીએ, જન્મજાત અજ્ઞાની. પણ આપણી પાસે અધિકૃત માહિતી પાસેથી ભગવાનની શિક્ષા ગ્રહણ કરવાની ક્ષમતા છે. તે આપણી પાસે છે. તો ભાગવત કહે છે, પરાભવસ તાવદ અબોધ જાત: ([[Vanisource:SB 5.5.5|શ્રી.ભા. ૫.૫.૫]]). 'બધા જ જીવો જેઓ જન્મજાત અજ્ઞાની છે, જે પણ તે લોકો સમાજ, સંસ્કૃતિ, શિક્ષાના વિકાસ માટે જે કઈ પણ કરી રહ્યા છે, તે બધા જ કાર્યો તેની પરાજય છે જો તે પોતે કોણ છે તેના માટે પૃચ્છા ના કરે તો. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ. આત્મ-તત્ત્વમ. જ્યાં સુધી વ્યક્તિ પૂછતો નથી કે, 'હું શું છું? ભગવાન શું છે? આ ભૌતિક પ્રકૃતિ શું છે? આ કાર્યો શું છે? આપણો સંબંધ શું છે?' - જો આ પૃચ્છાઓ હોતી નથી, તો આપણા બધા જ કાર્યો ફક્ત પરાજય છે. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ. યાવન ન પ્રિતીર મયી વાસુદેવે: 'જ્યાં સુધી વ્યક્તિ તેનો સુષુપ્ત ભગવદ પ્રેમ વિકસિત નથી કરતો', ન મુચ્યતે દેહ યોગેન તાવત ([[Vanisource:SB 5.5.6|શ્રી.ભા. ૫.૫.૬]]), 'ત્યાં સુધી તે આ વારંવારના જન્મ અને મૃત્યુના ચક્કર અને આત્માના સ્થાનાંતરથી બહાર નથી આવી શકતો'."|Vanisource:690512 - Lecture with Allen Ginsberg at Ohio State University - Columbus|690512 - એલન ગિન્સબર્ગ સાથે ઓહાયો યુનિવર્સિટીમાં ભાષણ - કોલંબસ}} |
Latest revision as of 06:17, 9 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણે દરેક ધૂર્ત છીએ, જન્મજાત અજ્ઞાની. પણ આપણી પાસે અધિકૃત માહિતી પાસેથી ભગવાનની શિક્ષા ગ્રહણ કરવાની ક્ષમતા છે. તે આપણી પાસે છે. તો ભાગવત કહે છે, પરાભવસ તાવદ અબોધ જાત: (શ્રી.ભા. ૫.૫.૫). 'બધા જ જીવો જેઓ જન્મજાત અજ્ઞાની છે, જે પણ તે લોકો સમાજ, સંસ્કૃતિ, શિક્ષાના વિકાસ માટે જે કઈ પણ કરી રહ્યા છે, તે બધા જ કાર્યો તેની પરાજય છે જો તે પોતે કોણ છે તેના માટે પૃચ્છા ના કરે તો. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ. આત્મ-તત્ત્વમ. જ્યાં સુધી વ્યક્તિ પૂછતો નથી કે, 'હું શું છું? ભગવાન શું છે? આ ભૌતિક પ્રકૃતિ શું છે? આ કાર્યો શું છે? આપણો સંબંધ શું છે?' - જો આ પૃચ્છાઓ હોતી નથી, તો આપણા બધા જ કાર્યો ફક્ત પરાજય છે. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ. યાવન ન પ્રિતીર મયી વાસુદેવે: 'જ્યાં સુધી વ્યક્તિ તેનો સુષુપ્ત ભગવદ પ્રેમ વિકસિત નથી કરતો', ન મુચ્યતે દેહ યોગેન તાવત (શ્રી.ભા. ૫.૫.૬), 'ત્યાં સુધી તે આ વારંવારના જન્મ અને મૃત્યુના ચક્કર અને આત્માના સ્થાનાંતરથી બહાર નથી આવી શકતો'." |
690512 - એલન ગિન્સબર્ગ સાથે ઓહાયો યુનિવર્સિટીમાં ભાષણ - કોલંબસ |