GU/710117c ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ]] | [[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710117b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710117b|GU/710118 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710118}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710117R1-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"તદ્-વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨): "તે જ્ઞાનને સમજવા માટે વ્યક્તિએ આધ્યાત્મિક ગુરુનો સંપર્ક કરવો જ જોઇએ." ગચ્છેત. જો તમે આ સિદ્ધાંતોને સ્વીકારતા નથી, તો પછી તમે કેવી રીતે પ્રગતિ કરી શકો? તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ ([[Vanisource:SB 11.3.21|શ્રી.ભા. ૧૧.૩.૨૧]]). જો તમે આ સિદ્ધાંતને સ્વીકારશો નહીં, તો કોઈ સંભાવના નથી. તો પછી તમે તમારી પોતાની રીતે વિચાર કરી શકો છો. કોઈની પાસે જવાનો પ્રશ્ન જ નથી. જેમ ઘણા લોકો અનુમાન કરી રહ્યા છે, તમે પણ તેમ વિચારીને પોતાને સંપૂર્ણ બનાવો છો. તે શક્ય છે. પરંતુ ક્યારેય સંપૂર્ણપણે સિદ્ધ અવસ્થા શક્ય નથી ."|Vanisource:710117 - Lecture SB 06.02.12-14 - Allahabad|710117 - ભાષણ વાર્તાલાપ - અલાહાબાદ}} |
Latest revision as of 14:10, 17 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તદ્-વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨): "તે જ્ઞાનને સમજવા માટે વ્યક્તિએ આધ્યાત્મિક ગુરુનો સંપર્ક કરવો જ જોઇએ." ગચ્છેત. જો તમે આ સિદ્ધાંતોને સ્વીકારતા નથી, તો પછી તમે કેવી રીતે પ્રગતિ કરી શકો? તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ (શ્રી.ભા. ૧૧.૩.૨૧). જો તમે આ સિદ્ધાંતને સ્વીકારશો નહીં, તો કોઈ સંભાવના નથી. તો પછી તમે તમારી પોતાની રીતે વિચાર કરી શકો છો. કોઈની પાસે જવાનો પ્રશ્ન જ નથી. જેમ ઘણા લોકો અનુમાન કરી રહ્યા છે, તમે પણ તેમ વિચારીને પોતાને સંપૂર્ણ બનાવો છો. તે શક્ય છે. પરંતુ ક્યારેય સંપૂર્ણપણે સિદ્ધ અવસ્થા શક્ય નથી ." |
710117 - ભાષણ વાર્તાલાપ - અલાહાબાદ |