GU/710513 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિડની માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સિડની]] | [[Category:GU/અમૃત બિંદુ - સિડની]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710513LE-SYDNEY_ND_01.mp3</mp3player>|"જેમ તમે આ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710512 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિડની માં અમૃત બિંદુ બોલે છે|710512|GU/710514 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સિડની માં અમૃત બિંદુ બોલે છે|710514}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710513LE-SYDNEY_ND_01.mp3</mp3player>|"જેમ તમે આ ઓસ્ટ્રેલિયન રાજ્યના નાગરિક છો, તો તમારે રાજ્યના કાયદાઓનું પાલન કરવું જ જોઇએ. તમે તેને બદલી ન શકો. જો તમે કહો કે "મને આ કાયદા નથી જોઈતા," તો તમને કાયદા દ્વારા તેનું પાલન કરવાની ફરજ પાડવામાં આવશે. તમે તેને બદલી ન શકો, કે ન તો તમે તમારા ઘરે કાયદો બનાવી શકો. સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવે છે. એ જ રીતે, આપણે સમજવું જોઈએ કે ધર્મ મતલબ તમે બદલી ન શકો, અને તે ભગવાન દ્વારા ઘડવામાં આવ્યો છે. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણીતમ ([[Vanisource:SB 6.3.19| શ્રી.ભા. ૬.૩.૧૯]]). વૈદિક સાહિત્યમાં તે જ વ્યાખ્યા આપવામાં આવી છે. તો આ સંકીર્તન આંદોલન આપણા હૃદયને શુદ્ધ કરવા માટે છે. આ ભૌતિક પ્રકૃતિ સાથે લાંબા સમયના સંગથી, આપણે વિચારીએ છીએ કે "ભગવાન નથી," "મારે ભગવાન સાથે કંઈ લેવાદેવા નથી. હું ભગવાનથી સ્વતંત્ર છું." આપણે એવું વિચારીએ છીએ. પરંતુ વાસ્તવમાં આ સત્ય નથી. સ્થૂળ ભૌતિક પ્રકૃતિ ખૂબ જ પ્રબળ છે."|Vanisource:710513 - Lecture at Wayside Chapel - Sydney|710513 - વેસાઇડ ચેપલ ખાતે ભાષણ - સિડની}} |
Latest revision as of 05:55, 19 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જેમ તમે આ ઓસ્ટ્રેલિયન રાજ્યના નાગરિક છો, તો તમારે રાજ્યના કાયદાઓનું પાલન કરવું જ જોઇએ. તમે તેને બદલી ન શકો. જો તમે કહો કે "મને આ કાયદા નથી જોઈતા," તો તમને કાયદા દ્વારા તેનું પાલન કરવાની ફરજ પાડવામાં આવશે. તમે તેને બદલી ન શકો, કે ન તો તમે તમારા ઘરે કાયદો બનાવી શકો. સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવે છે. એ જ રીતે, આપણે સમજવું જોઈએ કે ધર્મ મતલબ તમે બદલી ન શકો, અને તે ભગવાન દ્વારા ઘડવામાં આવ્યો છે. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણીતમ ( શ્રી.ભા. ૬.૩.૧૯). વૈદિક સાહિત્યમાં તે જ વ્યાખ્યા આપવામાં આવી છે. તો આ સંકીર્તન આંદોલન આપણા હૃદયને શુદ્ધ કરવા માટે છે. આ ભૌતિક પ્રકૃતિ સાથે લાંબા સમયના સંગથી, આપણે વિચારીએ છીએ કે "ભગવાન નથી," "મારે ભગવાન સાથે કંઈ લેવાદેવા નથી. હું ભગવાનથી સ્વતંત્ર છું." આપણે એવું વિચારીએ છીએ. પરંતુ વાસ્તવમાં આ સત્ય નથી. સ્થૂળ ભૌતિક પ્રકૃતિ ખૂબ જ પ્રબળ છે." |
710513 - વેસાઇડ ચેપલ ખાતે ભાષણ - સિડની |