GU/750726 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લગુના બીચમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - લગુના બીચ]]
[[Category:GU/અમૃત બિંદુ - લગુના બીચ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/750724 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|750724|GU/750730 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ડેલ્લાસમાં અમૃત બિંદુ બોલે છે|750730}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750726SB-LAGUNA_BEACH_ND_01.mp3</mp3player>|"જો હું લક્ષ્ય શું છે તે જાણતો નથી અને મારી ગાડીને પૂર ઝડપે ચલાવવાની કોશિશ કરું, તો પરિણામ શું હશે? પરિણામ સર્વનાશ હશે. આપણે જાણતા હોવા જ જોઈએ કે આપણે શા માટે ભાગી રહ્યા છીએ. ભાગવું મતલબ.. જેમ કે નદી મોટા વહાવ સાથે વહી રહી છે, પણ લક્ષ્ય છે દરિયો. જ્યારે નદી દરિયા પર પહોંચે છે, પછી લક્ષ્ય સમાપ્ત થઈ જાય છે. તો તેવી જ રીતે, આપણને ખબર હોવી જોઈએ કે લક્ષ્ય શું છે. લક્ષ્ય છે વિષ્ણુ, ભગવાન. આપણે ભગવાનના અંશ છીએ. આપણે... એક યા બીજી રીતે આપણે આ ભૌતિક જગતમાં પડી ગયા છીએ. તેથી આપણા જીવનનું લક્ષ્ય હશે ભગવદ ધામ જવું. તે આપણું લક્ષ્ય છે. બીજું કોઈ લક્ષ્ય નથી. તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન શીખવાડે છે કે 'તમે તમારા જીવનનું લક્ષ્ય સ્થિર કરો'. અને તે જીવનનું લક્ષ્ય શું છે? 'ભગવદ ધામ પાછા જવું. તમે આ બાજુએ, ઉલ્ટી બાજુએ છો, નર્કની બાજુએ. તે તમારું લક્ષ્ય નથી. તમે આ બાજુએ જાઓ, ભગવદ ધામ તરફ'. તે આપણો પ્રચાર છે."|Vanisource:750726 - Lecture SB 06.01.45 - Laguna Beach|750726 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૫ - લગુના બીચ}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750726SB-LAGUNA_BEACH_ND_01.mp3</mp3player>|"જો હું લક્ષ્ય શું છે તે જાણતો નથી અને મારી ગાડીને પૂર ઝડપે ચલાવવાની કોશિશ કરું, તો પરિણામ શું હશે? પરિણામ સર્વનાશ હશે. આપણે જાણતા હોવા જ જોઈએ કે આપણે શા માટે ભાગી રહ્યા છીએ. ભાગવું મતલબ.. જેમ કે નદી મોટા વહાવ સાથે વહી રહી છે, પણ લક્ષ્ય છે દરિયો. જ્યારે નદી દરિયા પર પહોંચે છે, પછી લક્ષ્ય સમાપ્ત થઈ જાય છે. તો તેવી જ રીતે, આપણને ખબર હોવી જોઈએ કે લક્ષ્ય શું છે. લક્ષ્ય છે વિષ્ણુ, ભગવાન. આપણે ભગવાનના અંશ છીએ. આપણે... એક યા બીજી રીતે આપણે આ ભૌતિક જગતમાં પડી ગયા છીએ. તેથી આપણા જીવનનું લક્ષ્ય હશે ભગવદ ધામ જવું. તે આપણું લક્ષ્ય છે. બીજું કોઈ લક્ષ્ય નથી. તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન શીખવાડે છે કે 'તમે તમારા જીવનનું લક્ષ્ય સ્થિર કરો'. અને તે જીવનનું લક્ષ્ય શું છે? 'ભગવદ ધામ પાછા જવું. તમે આ બાજુએ, ઉલ્ટી બાજુએ છો, નર્કની બાજુએ. તે તમારું લક્ષ્ય નથી. તમે આ બાજુએ જાઓ, ભગવદ ધામ તરફ'. તે આપણો પ્રચાર છે."|Vanisource:750726 - Lecture SB 06.01.45 - Laguna Beach|750726 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૫ - લગુના બીચ}}

Latest revision as of 02:52, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો હું લક્ષ્ય શું છે તે જાણતો નથી અને મારી ગાડીને પૂર ઝડપે ચલાવવાની કોશિશ કરું, તો પરિણામ શું હશે? પરિણામ સર્વનાશ હશે. આપણે જાણતા હોવા જ જોઈએ કે આપણે શા માટે ભાગી રહ્યા છીએ. ભાગવું મતલબ.. જેમ કે નદી મોટા વહાવ સાથે વહી રહી છે, પણ લક્ષ્ય છે દરિયો. જ્યારે નદી દરિયા પર પહોંચે છે, પછી લક્ષ્ય સમાપ્ત થઈ જાય છે. તો તેવી જ રીતે, આપણને ખબર હોવી જોઈએ કે લક્ષ્ય શું છે. લક્ષ્ય છે વિષ્ણુ, ભગવાન. આપણે ભગવાનના અંશ છીએ. આપણે... એક યા બીજી રીતે આપણે આ ભૌતિક જગતમાં પડી ગયા છીએ. તેથી આપણા જીવનનું લક્ષ્ય હશે ભગવદ ધામ જવું. તે આપણું લક્ષ્ય છે. બીજું કોઈ લક્ષ્ય નથી. તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન શીખવાડે છે કે 'તમે તમારા જીવનનું લક્ષ્ય સ્થિર કરો'. અને તે જીવનનું લક્ષ્ય શું છે? 'ભગવદ ધામ પાછા જવું. તમે આ બાજુએ, ઉલ્ટી બાજુએ છો, નર્કની બાજુએ. તે તમારું લક્ષ્ય નથી. તમે આ બાજુએ જાઓ, ભગવદ ધામ તરફ'. તે આપણો પ્રચાર છે."
750726 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૫ - લગુના બીચ