GU/670416 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670416CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આપણા ગાંધીની જેમ: તેઓ પણ ભગવદ ગીતા, અહિંસાથી, સાબિત કરવા માંગતા હતા. ભગવદ્ ગીતાનો ઉપદેશ યુદ્ધના મેદાનમાં કરવામાં આવી રહ્યો છે, અને તે સંપૂર્ણ હિંસા છે. તે કેવી રીતે સાબિત કરી શકે? તેથી તે અર્થને તેની પોતાની કોનથી ખેંચીને લઈ રહ્યો છે ... તે ખૂબ જ પરેશાનીભર્યું છે, અને જે કોઈ પણ આવા અર્થઘટન વાંચશે, તે વિનાશક છે.તે નકામું છે કારણ કે ભગવદ ગીતા તમારી કૃ ચેતનાને જાગૃત કરવા માટે છે. જો તે જાગૃત ન થાય, તો તે સમયનો નકામું છે. જેમ કેતન્ય મહાપુભુએ અભણ હતા તેવા બ્રહ્માને ભેટી લીધા હતા, પરંતુ તેમણે ભગવાન અને ભક્ત વચ્ચેના સંબંધ, ભગવદ ગીતાનો સાર લીધો હતો. તેથી, જ્યાં સુધી આપણે વાસ્તવિક ન લઈએ ત્યાં સુધી મારો કહેવાનો અર્થ છે કે કોઈપણ સાહિત્યનો સાર, તે ફક્ત સમયનો વ્યય છે. "|Vanisource:670416 - Lecture CC Adi 07.109-114 - New York|670416 - ભાષણ સીસી આદિ ૦૭.૧૦૯-૧૧૪ - ન્યુ યોર્ક‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670415 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670415|GU/670416b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670416b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670416CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જેમ કે આપણા ગાંધી: તેઓ ભગવદ્દ ગીતાથી સાબિત કરવા માંગતા હતા, અહિંસા. ભગવદ્ ગીતાનો ઉપદેશ યુદ્ધના મેદાનમાં કરવામાં આવી રહ્યો છે, અને તે પૂર્ણ હિંસા છે. તે કેવી રીતે સાબિત કરી શકે? તેથી તેઓ અર્થને તેમની પોતાની ભાવનાથી બનાવી રહ્યા છે... તે ખૂબ જ પરેશાનીભર્યું છે, અને જે કોઈ પણ આવા અર્થઘટન વાંચશે, તેનો વિનાશ થશે. તેનો વિનાશ થશે કારણ કે ભગવદ્દ ગીતા તમારી કૃષ્ણ ભાવનાને જાગૃત કરવા માટે છે. જો તે જાગૃત ન થાય, તો તે સમયનો વ્યય છે. જેમ ચૈતન્ય મહાપ્રભુએ તે બ્રાહ્મણને આલિંગન કર્યું હતું જે અભણ હતો, પરંતુ તેણે ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ, ભગવદ્દ ગીતાનો સાર ગ્રહણ કર્યો હતો. તેથી, જ્યાં સુધી આપણે વાસ્તવિક નથી લેતા, મારો કહેવાનો અર્થ છે, કોઈપણ સાહિત્યનો સાર, તે ફક્ત સમયની બરબાદી છે." |Vanisource:670416 - Lecture CC Adi 07.109-114 - New York|670416 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૦૯-૧૧૪ - ન્યુ યોર્ક‎}}

Latest revision as of 06:09, 30 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે આપણા ગાંધી: તેઓ ભગવદ્દ ગીતાથી સાબિત કરવા માંગતા હતા, અહિંસા. ભગવદ્ ગીતાનો ઉપદેશ યુદ્ધના મેદાનમાં કરવામાં આવી રહ્યો છે, અને તે પૂર્ણ હિંસા છે. તે કેવી રીતે સાબિત કરી શકે? તેથી તેઓ અર્થને તેમની પોતાની ભાવનાથી બનાવી રહ્યા છે... તે ખૂબ જ પરેશાનીભર્યું છે, અને જે કોઈ પણ આવા અર્થઘટન વાંચશે, તેનો વિનાશ થશે. તેનો વિનાશ થશે કારણ કે ભગવદ્દ ગીતા તમારી કૃષ્ણ ભાવનાને જાગૃત કરવા માટે છે. જો તે જાગૃત ન થાય, તો તે સમયનો વ્યય છે. જેમ ચૈતન્ય મહાપ્રભુએ તે બ્રાહ્મણને આલિંગન કર્યું હતું જે અભણ હતો, પરંતુ તેણે ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ, ભગવદ્દ ગીતાનો સાર ગ્રહણ કર્યો હતો. તેથી, જ્યાં સુધી આપણે વાસ્તવિક નથી લેતા, મારો કહેવાનો અર્થ છે, કોઈપણ સાહિત્યનો સાર, તે ફક્ત સમયની બરબાદી છે."
670416 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૦૯-૧૧૪ - ન્યુ યોર્ક‎