GU/710217c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર]] | [[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710217SB-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"અજામિલ, ત્યાં શુદ્ધ સંકીર્તન નહોતું. | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710217b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710217b|GU/710217d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710217d}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710217SB-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"અજામિલ, ત્યાં શુદ્ધ સંકીર્તન નહોતું. જેમ આપણને મંત્ર, મહા-મંત્રનો જપ કરતી વખતે દસ પ્રકારના અપરાધોથી બચવા માટે સલાહ આપવામાં આવે છે. તો અજામિલ પાસે આવો કોઈ કાર્યક્રમ નહોતો. તે ક્યારેય એવું વિચારતો ન હતો કે તે નારાયણના પવિત્ર નામનો જપ કરે છે. આ મુદ્દા પર શ્રીધર સ્વામી દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. તેણે ફક્ત તેના પુત્રને બોલાવાનો પ્રયાસ કર્યો, જેનું નામ નારાયણ હતું. તે વ્યવહારીક રીતે કીર્તન નહોતું, પરંતુ આ શબ્દ ધ્વનિમાં, દિવ્ય ધ્વનિમાં, એટલી શક્તિ છે કે પવિત્ર નામનો જપ કરવાના નિયમોનું પાલન કર્યા વિના જ, તે તરત જ બધી પાપી પ્રતિક્રિયાથી મુક્ત થઈ ગયો. તે મુદ્દા પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે."|Vanisource:710217c - Lecture - Gorakhpur|710217c - ભાષણ - ગોરખપુર}} |
Latest revision as of 01:04, 1 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"અજામિલ, ત્યાં શુદ્ધ સંકીર્તન નહોતું. જેમ આપણને મંત્ર, મહા-મંત્રનો જપ કરતી વખતે દસ પ્રકારના અપરાધોથી બચવા માટે સલાહ આપવામાં આવે છે. તો અજામિલ પાસે આવો કોઈ કાર્યક્રમ નહોતો. તે ક્યારેય એવું વિચારતો ન હતો કે તે નારાયણના પવિત્ર નામનો જપ કરે છે. આ મુદ્દા પર શ્રીધર સ્વામી દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. તેણે ફક્ત તેના પુત્રને બોલાવાનો પ્રયાસ કર્યો, જેનું નામ નારાયણ હતું. તે વ્યવહારીક રીતે કીર્તન નહોતું, પરંતુ આ શબ્દ ધ્વનિમાં, દિવ્ય ધ્વનિમાં, એટલી શક્તિ છે કે પવિત્ર નામનો જપ કરવાના નિયમોનું પાલન કર્યા વિના જ, તે તરત જ બધી પાપી પ્રતિક્રિયાથી મુક્ત થઈ ગયો. તે મુદ્દા પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે." |
710217c - ભાષણ - ગોરખપુર |