GU/680811 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680811IN-MONTREAL_ND_01.mp3</mp3player>|"તેથી કૃષ્ણ ની સેવા કરવાથી કોઈ પણ ખોવાઈ જતું નથી. આ મારો વ્યવહારુ ભૂતપૂર્વ છે ..., મારો અર્થ, વ્યવહારુ અનુભવ. કોઈ નહી. તેથી હું મારા અંગત અનુભવના આ દાખલાને ટાંકું છું કારણ કે ... બસ તે સમજવાનો પ્રયત્ન કરો કે મારું ઘર છોડતા પહેલા હું વિચારતો હતો કે "મને કોઈ મોટી મુશ્કેલી થઈ શકે છે." ખાસ કરીને જ્યારે હું ૧૯૬૫ માં તમારા દેશ માટે મારા ઘરથી નીકળ્યો ત્યારે, સરકાર મને કોઈ પૈસા લેવાની મંજૂરી આપતી નહોતી.મારી પાસે થોડા પુસ્તકો અને ચાલીસ રૂપિયા, ભારતીય ચાલીસ રૂપિયા હતા. તેથી હું આવી સ્થિતિમાં ન્યુ યોર્ક આવ્યો હતો, પરંતુ મારા આધ્યાત્મિક ધર્મા ભક્તિસિદ્ધિંત સરસ્વત ગોસ્વામી મહારાજાની કૃપાથી અને કૃષ્ણ કૃપાથી બધું કૃષ્ણ અને આધ્યાત્મિક સ્વામીની સંયુક્ત દયાથી થાય છે. "|Vanisource:680811 - Lecture Initiation Brahmana - Montreal|680811 - ભાષણ દીક્ષા બ્રહ્મણા- મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680803b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680803b|GU/680811b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680811b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680811IN-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણની સેવા કરવાથી કોઈ હારતું નથી. આ મારો વ્યવહારુ અનુભવ છે. કોઈ નહી. તો હું મારા અંગત અનુભવના આ દાખલાને ટાંકું છું કારણ કે... ફક્ત તે સમજવાનો પ્રયત્ન કરો કે મારું ઘર છોડતા પહેલા હું વિચારતો હતો કે "હું કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશ." ખાસ કરીને જ્યારે હું ૧૯૬૫ માં તમારા દેશ માટે મારા ઘરથી નીકળ્યો ત્યારે, સરકાર મને કોઈ ધન લેવાની મંજૂરી આપતી નહોતી. મારી પાસે બસ થોડા પુસ્તકો અને ચાલીસ રૂપિયા, ભારતીય ચાલીસ રૂપિયા હતા. તો હું આવી સ્થિતિમાં ન્યુ યોર્ક આવ્યો હતો, પરંતુ મારા આધ્યાત્મિક ગુરુ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજની કૃપાથી અને કૃષ્ણ કૃપાથી, બધું કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુની સંયુક્ત કૃપાથી થાય છે."|Vanisource:680811 - Lecture Initiation Brahmana - Montreal|680811 - ભાષણ બ્રાહ્મણ દીક્ષા - મોંટરીયલ}}

Latest revision as of 02:51, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણની સેવા કરવાથી કોઈ હારતું નથી. આ મારો વ્યવહારુ અનુભવ છે. કોઈ નહી. તો હું મારા અંગત અનુભવના આ દાખલાને ટાંકું છું કારણ કે... ફક્ત તે સમજવાનો પ્રયત્ન કરો કે મારું ઘર છોડતા પહેલા હું વિચારતો હતો કે "હું કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશ." ખાસ કરીને જ્યારે હું ૧૯૬૫ માં તમારા દેશ માટે મારા ઘરથી નીકળ્યો ત્યારે, સરકાર મને કોઈ ધન લેવાની મંજૂરી આપતી નહોતી. મારી પાસે બસ થોડા પુસ્તકો અને ચાલીસ રૂપિયા, ભારતીય ચાલીસ રૂપિયા હતા. તો હું આવી સ્થિતિમાં ન્યુ યોર્ક આવ્યો હતો, પરંતુ મારા આધ્યાત્મિક ગુરુ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજની કૃપાથી અને કૃષ્ણ કૃપાથી, બધું કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુની સંયુક્ત કૃપાથી થાય છે."
680811 - ભાષણ બ્રાહ્મણ દીક્ષા - મોંટરીયલ