GU/681204 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681204LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સામાન્ય રીતે લોકો | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681202c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681202c|GU/681206 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681206}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681204LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સામાન્ય રીતે લોકો ઇન્દ્રિયોના સેવક હોય છે. જ્યારે લોકો, જ્યારે માણસ ઇન્દ્રિયોનો સેવક બનવાને બદલે, જ્યારે તે ઇન્દ્રિયોનો સ્વામી બને છે, ત્યારે તેને સ્વામી કહેવામાં આવે છે. સ્વામી આ પહેરવેશ નથી. આ પહેરવેશ અનાવશ્યક છે, માત્ર... જેમ દરેક જગ્યાએ તે સમજવા માટે કે "આ વ્યક્તિ આ છે" કોઈક પહેરવેશ હોય છે. વાસ્તવમાં, સ્વામી એટલે જેને ઇન્દ્રિયો પર નિયંત્રણ છે. અને તે બ્રાહ્મણવાદી સંસ્કૃતિ છે. સત્ય શમ દમ તિતિક્ષ આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ-કર્મ સ્વભાવ-જમ ([[Vanisource:BG 18.42 (1972)|૧૮.૪૨]]). બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણવાદી સંસ્કૃતિ. સત્યનિષ્ઠા, સ્વચ્છતા અને ઇન્દ્રિયો પર નિયંત્રણ, મન પર નિયંત્રણ, અને સરળતા અને સહનશીલતા, જ્ઞાનથી પૂર્ણ, જીવનમાં વ્યાવહારિક અમલ, ભગવાનમાં વિશ્વાસ - આ યોગ્યતાઓ બ્રાહ્મણવાદી સંસ્કૃતિ છે. જ્યાં પણ આપણે આ યોગ્યતાઓનો અભ્યાસ કરીએ, ત્યાં તે બ્રાહ્મણવાદી સંસ્કૃતિ જીવંત થશે."|Vanisource:681204 - Lecture - Los Angeles|681204 - ભાષણ - લોસ એંજલિસ}} |
Latest revision as of 16:55, 17 September 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"સામાન્ય રીતે લોકો ઇન્દ્રિયોના સેવક હોય છે. જ્યારે લોકો, જ્યારે માણસ ઇન્દ્રિયોનો સેવક બનવાને બદલે, જ્યારે તે ઇન્દ્રિયોનો સ્વામી બને છે, ત્યારે તેને સ્વામી કહેવામાં આવે છે. સ્વામી આ પહેરવેશ નથી. આ પહેરવેશ અનાવશ્યક છે, માત્ર... જેમ દરેક જગ્યાએ તે સમજવા માટે કે "આ વ્યક્તિ આ છે" કોઈક પહેરવેશ હોય છે. વાસ્તવમાં, સ્વામી એટલે જેને ઇન્દ્રિયો પર નિયંત્રણ છે. અને તે બ્રાહ્મણવાદી સંસ્કૃતિ છે. સત્ય શમ દમ તિતિક્ષ આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ-કર્મ સ્વભાવ-જમ (૧૮.૪૨). બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણવાદી સંસ્કૃતિ. સત્યનિષ્ઠા, સ્વચ્છતા અને ઇન્દ્રિયો પર નિયંત્રણ, મન પર નિયંત્રણ, અને સરળતા અને સહનશીલતા, જ્ઞાનથી પૂર્ણ, જીવનમાં વ્યાવહારિક અમલ, ભગવાનમાં વિશ્વાસ - આ યોગ્યતાઓ બ્રાહ્મણવાદી સંસ્કૃતિ છે. જ્યાં પણ આપણે આ યોગ્યતાઓનો અભ્યાસ કરીએ, ત્યાં તે બ્રાહ્મણવાદી સંસ્કૃતિ જીવંત થશે." |
681204 - ભાષણ - લોસ એંજલિસ |