GU/660523 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/660520 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|660520|GU/660525 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|660525}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660523BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જો મારે આ ભૌતિક કેદમાથી છૂટવું હોય અથવા ભૌતિક અસ્તિત્વના ત્રિતાપમાથી, તો મારે પોતાને સારવાર હેઠળ મૂકવી જ પડે. જેમ કે એક રોગી માણસ ડોક્ટર પાસે જાય છે, રોગની પીડાઓમાથી મુક્તિ માટે, તેવી જ રીતે, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના ત્રિતાપથી યુક્ત આપણું ભૌતિક અસ્તિત્વ... જો આપણે વાસ્તવમાં આપણા સુખ માટે સચેત હોઈએ, તો આપણે આ દુ:ખોનું કાયમી નિરાકરણ કરવું જ જોઈએ. તે મનુષ્ય જીવનનો ઉદેશ્ય છે."|Vanisource:660523 - Lecture BG 03.13-16 - New York|660523 - ભાષણ - ભ.ગી. ૩.૧૩-૧૬ - ન્યુ યોર્ક}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/660523BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જો મારે આ ભૌતિક કેદમાથી છૂટવું હોય અથવા ભૌતિક અસ્તિત્વના ત્રિતાપમાથી, તો મારે પોતાને સારવાર હેઠળ મૂકવી જ પડે. જેમ કે એક રોગી માણસ ડોક્ટર પાસે જાય છે, રોગની પીડાઓમાથી મુક્તિ માટે, તેવી જ રીતે, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના ત્રિતાપથી યુક્ત આપણું ભૌતિક અસ્તિત્વ... જો આપણે વાસ્તવમાં આપણા સુખ માટે સચેત હોઈએ, તો આપણે આ દુ:ખોનું કાયમી નિરાકરણ કરવું જ જોઈએ. તે મનુષ્ય જીવનનો ઉદેશ્ય છે."|Vanisource:660523 - Lecture BG 03.13-16 - New York|660523 - ભાષણ - ભ.ગી. ૩.૧૩-૧૬ - ન્યુ યોર્ક}}

Latest revision as of 22:54, 29 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો મારે આ ભૌતિક કેદમાથી છૂટવું હોય અથવા ભૌતિક અસ્તિત્વના ત્રિતાપમાથી, તો મારે પોતાને સારવાર હેઠળ મૂકવી જ પડે. જેમ કે એક રોગી માણસ ડોક્ટર પાસે જાય છે, રોગની પીડાઓમાથી મુક્તિ માટે, તેવી જ રીતે, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના ત્રિતાપથી યુક્ત આપણું ભૌતિક અસ્તિત્વ... જો આપણે વાસ્તવમાં આપણા સુખ માટે સચેત હોઈએ, તો આપણે આ દુ:ખોનું કાયમી નિરાકરણ કરવું જ જોઈએ. તે મનુષ્ય જીવનનો ઉદેશ્ય છે."
660523 - ભાષણ - ભ.ગી. ૩.૧૩-૧૬ - ન્યુ યોર્ક