GU/661009 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 23:08, 29 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે, જ્યાં સુધી ચાર પ્રકારના માણસો છે જે ભગવાન પાસે નથી જતાં... તેનો મતલબ પાપી, મૂર્ખ, મનુષ્યોમાં સૌથી અધમ, જેનું જ્ઞાન ભ્રામક શક્તિ દ્વારા હરી લેવામાં આવ્યું છે, અને નાસ્તિકો. આ માણસોના વર્ગો સિવાય, ચાર પ્રકારના માણસો જે ભગવાન પાસે આવે છે, જેમ કે આર્ત, દુ:ખી, જિજ્ઞાસુ, અર્થાર્થી... અર્થાર્થી મતલબ ગરીબ, અને જ્ઞાની મતલબ તત્વજ્ઞાની. આવે, આ ચાર વર્ગોમાથી, ભગવાન કૃષ્ણ કહે છે, તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે: 'આ ચાર વર્ગોમાથી, જે વ્યક્તિ તત્વજ્ઞાનથી ભક્તિપૂર્વક ભગવાનનો સ્વભાવ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કૃષ્ણ ભાવનામૃતથી, તે વિશિષ્યતે છે'. વિશિષ્યતે મતલબ તે વિશેષ રીતે યોગ્ય છે."
661009 - ભાષણ - ભ.ગી. ૭.૧૫-૧૮ - ન્યુ યોર્ક