GU/661117 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/661116 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|661116|GU/661119 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|661119}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661117BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ અને સામાન્ય મનુષ્ય અથવા સામાન્ય જીવ વચ્ચે અંતર તે છે કે આપણે એક જ જગ્યાએ રહી શકીએ છીએ, પણ કૃષ્ણ... ગોલોક એવ નિવસતી અખિલાત્મ ભૂત: (બ્ર.સં. ૫.૩૭). જોકે તેમને તેમનું પોતાનું ધામ છે આધ્યાત્મિક સામ્રાજ્યમાં, જેને ગોલોક વૃંદાવન કહેવાય છે... વૃંદાવન શહેર કે જ્યાથી હું આવ્યો છું, આ વૃંદાવનને ભૌમ વૃંદાવન કહેવાય છે. ભૌમ વૃંદાવન મતલબ તે જ વૃંદાવન આ પૃથ્વી પર અવતર્યું છે. જેમ કે કૃષ્ણ આ પૃથ્વી પર તેમની પોતાની આંતરિક શક્તિથી અવતરે છે, તેવી જ રીતે, તેમનું ધામ પણ અવતરે છે, વૃંદાવન ધામ. અથવા, બીજા શબ્દોમાં, જ્યારે કૃષ્ણ આ પૃથ્વી પર અવતરે છે, તેઓ પોતાને તે ચોક્કસ ભૂમિ પર પ્રકટ કરે છે. તેથી તે ભૂમિ એટલી પવિત્ર છે, વૃંદાવન."|Vanisource:661117 - Lecture BG 08.15-20 - New York|661117 - ભાષણ - ભ.ગી. ૮.૧૫-૨૦ - ન્યુ યોર્ક}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661117BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ અને સામાન્ય મનુષ્ય અથવા સામાન્ય જીવ વચ્ચે અંતર તે છે કે આપણે એક જ જગ્યાએ રહી શકીએ છીએ, પણ કૃષ્ણ... ગોલોક એવ નિવસતી અખિલાત્મ ભૂત: (બ્ર.સં. ૫.૩૭). જોકે તેમને તેમનું પોતાનું ધામ છે આધ્યાત્મિક સામ્રાજ્યમાં, જેને ગોલોક વૃંદાવન કહેવાય છે... વૃંદાવન શહેર કે જ્યાથી હું આવ્યો છું, આ વૃંદાવનને ભૌમ વૃંદાવન કહેવાય છે. ભૌમ વૃંદાવન મતલબ તે જ વૃંદાવન આ પૃથ્વી પર અવતર્યું છે. જેમ કે કૃષ્ણ આ પૃથ્વી પર તેમની પોતાની આંતરિક શક્તિથી અવતરે છે, તેવી જ રીતે, તેમનું ધામ પણ અવતરે છે, વૃંદાવન ધામ. અથવા, બીજા શબ્દોમાં, જ્યારે કૃષ્ણ આ પૃથ્વી પર અવતરે છે, તેઓ પોતાને તે ચોક્કસ ભૂમિ પર પ્રકટ કરે છે. તેથી તે ભૂમિ એટલી પવિત્ર છે, વૃંદાવન."|Vanisource:661117 - Lecture BG 08.15-20 - New York|661117 - ભાષણ - ભ.ગી. ૮.૧૫-૨૦ - ન્યુ યોર્ક}}

Latest revision as of 06:14, 9 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ અને સામાન્ય મનુષ્ય અથવા સામાન્ય જીવ વચ્ચે અંતર તે છે કે આપણે એક જ જગ્યાએ રહી શકીએ છીએ, પણ કૃષ્ણ... ગોલોક એવ નિવસતી અખિલાત્મ ભૂત: (બ્ર.સં. ૫.૩૭). જોકે તેમને તેમનું પોતાનું ધામ છે આધ્યાત્મિક સામ્રાજ્યમાં, જેને ગોલોક વૃંદાવન કહેવાય છે... વૃંદાવન શહેર કે જ્યાથી હું આવ્યો છું, આ વૃંદાવનને ભૌમ વૃંદાવન કહેવાય છે. ભૌમ વૃંદાવન મતલબ તે જ વૃંદાવન આ પૃથ્વી પર અવતર્યું છે. જેમ કે કૃષ્ણ આ પૃથ્વી પર તેમની પોતાની આંતરિક શક્તિથી અવતરે છે, તેવી જ રીતે, તેમનું ધામ પણ અવતરે છે, વૃંદાવન ધામ. અથવા, બીજા શબ્દોમાં, જ્યારે કૃષ્ણ આ પૃથ્વી પર અવતરે છે, તેઓ પોતાને તે ચોક્કસ ભૂમિ પર પ્રકટ કરે છે. તેથી તે ભૂમિ એટલી પવિત્ર છે, વૃંદાવન."
661117 - ભાષણ - ભ.ગી. ૮.૧૫-૨૦ - ન્યુ યોર્ક