GU/661210 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૬]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/661208 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|661208|GU/661211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|661211}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661210BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આપણે બધા વર્ચસ્વકાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યો છે. "હું..." પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. તમે વર્ચસ્વકાર છો, કહો કે, એક હજાર કામદારો માટે અથવા કચેરીના કારકુન. તમારું કાર્યાલય ઘણું જ મોટું છે. તો મારે તમારા કરતાં મોટું કાર્યાલય બનાવવું છે. તો મારે તમારા કરતાં વધુ મોટા વર્ચસ્વકાર બનવું છે. આ આપણી પ્રતિસ્પર્ધા છે, તે ચાલી રહી છે. પણ આપણામાથી કોઈ પણ વાસ્તવિક વર્ચસ્વકાર નથી. આપણે બધા આધીન છીએ. અને કારણકે આપણે જાણતા નથી કે "હું ક્યારેય વર્ચસ્વકાર નહીં બની શકું," તેથી હું ભ્રમમાં, માયામાં, છું. વાસ્તવિક વર્ચસ્વકાર પરમ ભગવાન છે, કૃષ્ણ."|Vanisource:661210 - Lecture BG 09.23-24 - New York|661210 - ભાષણ - ભ.ગી. ૯.૨૩-૨૪ - ન્યુ યોર્ક}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661210BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આપણે બધા વર્ચસ્વકાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યો છે. "હું..." પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. તમે વર્ચસ્વકાર છો, કહો કે, એક હજાર કામદારો માટે અથવા કચેરીના કારકુન. તમારું કાર્યાલય ઘણું જ મોટું છે. તો મારે તમારા કરતાં મોટું કાર્યાલય બનાવવું છે. તો મારે તમારા કરતાં વધુ મોટા વર્ચસ્વકાર બનવું છે. આ આપણી પ્રતિસ્પર્ધા છે, તે ચાલી રહી છે. પણ આપણામાથી કોઈ પણ વાસ્તવિક વર્ચસ્વકાર નથી. આપણે બધા આધીન છીએ. અને કારણકે આપણે જાણતા નથી કે "હું ક્યારેય વર્ચસ્વકાર નહીં બની શકું," તેથી હું ભ્રમમાં, માયામાં, છું. વાસ્તવિક વર્ચસ્વકાર પરમ ભગવાન છે, કૃષ્ણ."|Vanisource:661210 - Lecture BG 09.23-24 - New York|661210 - ભાષણ - ભ.ગી. ૯.૨૩-૨૪ - ન્યુ યોર્ક}}

Latest revision as of 23:21, 29 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે બધા વર્ચસ્વકાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યો છે. "હું..." પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. તમે વર્ચસ્વકાર છો, કહો કે, એક હજાર કામદારો માટે અથવા કચેરીના કારકુન. તમારું કાર્યાલય ઘણું જ મોટું છે. તો મારે તમારા કરતાં મોટું કાર્યાલય બનાવવું છે. તો મારે તમારા કરતાં વધુ મોટા વર્ચસ્વકાર બનવું છે. આ આપણી પ્રતિસ્પર્ધા છે, તે ચાલી રહી છે. પણ આપણામાથી કોઈ પણ વાસ્તવિક વર્ચસ્વકાર નથી. આપણે બધા આધીન છીએ. અને કારણકે આપણે જાણતા નથી કે "હું ક્યારેય વર્ચસ્વકાર નહીં બની શકું," તેથી હું ભ્રમમાં, માયામાં, છું. વાસ્તવિક વર્ચસ્વકાર પરમ ભગવાન છે, કૃષ્ણ."
661210 - ભાષણ - ભ.ગી. ૯.૨૩-૨૪ - ન્યુ યોર્ક