GU/670107b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | [[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670107CC-NEW_YORK_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670107|GU/670108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670108}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670107CC-NEW_YORK_ND_02.mp3</mp3player>|"તો જો કોઈ એવી દલીલ કરે કે "ઓહ, જો હું પોતાને કૃષ્ણની સેવામાં પૂર્ણ રીતે જોડું, તો પછી શું કરવું? હું આ ભૌતિક જગતમાં કેવી રીતે જીવીશ? મારા ભરણપોષણનું ધ્યાન કોણ રાખશે?" તે આપણી મૂર્ખતા છે. જો તમે અહીં કોઈ સામાન્ય વ્યક્તિની સેવા કરો છો, તો તમને તમારું ભરણપોષણ મળે છે; તમને તમારું વેતન, ડોલર મળે છે. શું તમે એટલા મૂર્ખ છો કે તમે કૃષ્ણની સેવા કરી રહ્યા છો અને તેઓ તમારું પાલન નહીં કરે? યોગ-ક્ષેમં વહામિ અહમ ([[vanisource : B.G. 9.22 | ભ.ગી. ૯.૨૨]]). કૃષ્ણ ભગવદ્દ-ગીતામાં કહે છે કે "હું પોતે તેના ભરણપોષણનો ભાર લઉં છું." તમે કેમ તે માનતા નથી? વ્યાવહારીક રીતે તમે તે જોઈ શકો છો." |Vanisource:670107 - Lecture CC Madhya 22.05 - New York|670107 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૦૫ - ન્યુ યોર્ક}} |
Latest revision as of 13:16, 24 April 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો જો કોઈ એવી દલીલ કરે કે "ઓહ, જો હું પોતાને કૃષ્ણની સેવામાં પૂર્ણ રીતે જોડું, તો પછી શું કરવું? હું આ ભૌતિક જગતમાં કેવી રીતે જીવીશ? મારા ભરણપોષણનું ધ્યાન કોણ રાખશે?" તે આપણી મૂર્ખતા છે. જો તમે અહીં કોઈ સામાન્ય વ્યક્તિની સેવા કરો છો, તો તમને તમારું ભરણપોષણ મળે છે; તમને તમારું વેતન, ડોલર મળે છે. શું તમે એટલા મૂર્ખ છો કે તમે કૃષ્ણની સેવા કરી રહ્યા છો અને તેઓ તમારું પાલન નહીં કરે? યોગ-ક્ષેમં વહામિ અહમ ( ભ.ગી. ૯.૨૨). કૃષ્ણ ભગવદ્દ-ગીતામાં કહે છે કે "હું પોતે તેના ભરણપોષણનો ભાર લઉં છું." તમે કેમ તે માનતા નથી? વ્યાવહારીક રીતે તમે તે જોઈ શકો છો." |
670107 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૨.૦૫ - ન્યુ યોર્ક |