GU/670217b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670217CC-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ ચેતના એ કૃત્રિમ વસ્તુ નથી, કે આપણે કેટલાક વિચારો અને જાહેરાત તૈયાર કરી છે કે આપણે કૃ ચેતના છીએ. ના. કા કા સભાનતાનો અર્થ ફક્ત રાજ્યનો આજ્કારી નાગરિક હોય છે, તે હંમેશા રાજ્યની સર્વોપરિતા પ્રત્યે સભાન હોય છે, તે જ વ્યક્તિ હંમેશા ભગવાનની સર્વોચ્ચતા અથવા કાના પ્રત્યે સચેત રહે છે, તેને કૃ સભાન કહેવામાં આવે છે.તેને કૃષ્ણ સભાન કહે છે. અને જો આપણે એમ કહીએ કે "આપણે શા માટે કૃ સભાન બનવું જોઈએ?" જો તમે કૃ સભાન ન બનો, તો તમે ગુનેગાર બનશો. તમે પાપી છો. તમારે ભોગવવું પડશે. પ્રકૃતિના નિયમો એટલા મજબૂત છે કે તે દુખ વિના તમને જવા દેતો નથી. "|Vanisource:670217 - Lecture CC Adi 07.106-107 - San Francisco|670217 - ભાષણ - સીસી આદિ ૦૭.૧૦૬-૧૦૭ ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670217 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670217|GU/670218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670218}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670217CC-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ ભાવનામૃત એ કૃત્રિમ વસ્તુ નથી, કે આપણે કેટલાક વિચારોનું નિર્માણ કર્યું છે અને જાહેરાત કરી રહ્યા છીએ કે આપણે કૃષ્ણ ભાવનાભાવિત છીએ. ના. કૃષ્ણ ભાવનામૃત એટલે જેમ કે રાજ્યનો એક આજ્ઞાકારી નાગરિક, તે હંમેશા રાજ્યની સર્વોપરિતા પ્રત્યે સભાન હોય છે, તેવી રીતે જે વ્યક્તિ હંમેશા ભગવાન, અથવા કૃષ્ણ, ની સર્વોચ્ચતા પ્રત્યે સચેત રહે છે, તેને કૃષ્ણ ભાવનાભાવિત કહેવામાં આવે છે. તેને કૃષ્ણ ભાવનાભાવિત કહેવાય છે. અને જો આપણે એમ કહીએ કે "આપણે શા માટે કૃષ્ણ ભાવનાભાવિત બનવું જોઈએ?" જો તમે કૃષ્ણ ભાવનાભાવિત નથી બનતા, તો તમે અપરાધી બનો છો. તમે પાપી બનો છો. તમારે ભોગવવું પડશે. પ્રકૃતિના નિયમો એટલા મજબૂત છે કે તે તમને દુઃખ વિના જવા દેશે નહીં." |Vanisource:670217 - Lecture CC Adi 07.106-107 - San Francisco|670217 - ભાષણ - ચૈ.ચ. આદિ ૦૭.૧૦૬-૧૦૭ સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 11:02, 25 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભાવનામૃત એ કૃત્રિમ વસ્તુ નથી, કે આપણે કેટલાક વિચારોનું નિર્માણ કર્યું છે અને જાહેરાત કરી રહ્યા છીએ કે આપણે કૃષ્ણ ભાવનાભાવિત છીએ. ના. કૃષ્ણ ભાવનામૃત એટલે જેમ કે રાજ્યનો એક આજ્ઞાકારી નાગરિક, તે હંમેશા રાજ્યની સર્વોપરિતા પ્રત્યે સભાન હોય છે, તેવી જ રીતે જે વ્યક્તિ હંમેશા ભગવાન, અથવા કૃષ્ણ, ની સર્વોચ્ચતા પ્રત્યે સચેત રહે છે, તેને કૃષ્ણ ભાવનાભાવિત કહેવામાં આવે છે. તેને કૃષ્ણ ભાવનાભાવિત કહેવાય છે. અને જો આપણે એમ કહીએ કે "આપણે શા માટે કૃષ્ણ ભાવનાભાવિત બનવું જોઈએ?" જો તમે કૃષ્ણ ભાવનાભાવિત નથી બનતા, તો તમે અપરાધી બનો છો. તમે પાપી બનો છો. તમારે ભોગવવું પડશે. પ્રકૃતિના નિયમો એટલા મજબૂત છે કે તે તમને દુઃખ વિના જવા દેશે નહીં."
670217 - ભાષણ - ચૈ.ચ. આદિ ૦૭.૧૦૬-૧૦૭ સાન ફ્રાન્સિસ્કો‎