GU/670303b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670303SB-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"આ બાળક જે રમી રહ્યું છે, તે હવે છે, તેને એક નાનું શરીર મળી ગયું છે. એ જ રીતે, જ્યારે તેને તેના પિતાની જેમ શરીર મળશે, ત્યારે તેણે ઘણા બધા શરીર બદલવા પડશે. ઘણા શરીર. તેથી શરીર બદલાશે પરંતુ તે, આત્મા, તે જ રહેશે.અને હવે આ બાળપણમાં, અથવા તેની માતાના ગર્ભાશયમાં, અથવા જ્યારે શરીર તેના પિતાની જેમ હોય છે, અથવા જ્યારે શરીર તેના દાદા જેવું હોય ​​છે - તે જ આત્મા ચાલુ રહેશે તેથી આત્મા કાયમી છે અને શરીર બદલાતું રહે છે.આ ભગવદ ગીતામાં સમજાવાયું છે: અંતવંત ઈમે દેહ નિત્યસ્યોકિત શારીરિણઃ([[વેનિસોર્સ: બી.જી. 2.18 | બી.જી 2.18]])). આ શરીર અસ્થાયી છે. કામચલાઉ. ક્યાં તો આ બાળપણનું શરીર અથવા બાળપણનું શરીર અથવા યુવાનીનું શરીર અથવા પરિપક્વ શરીર અથવા વૃદ્ધ શરીર, તે બધા કામચલાઉ છે. દરેક ક્ષણ, દર સેકંડ, આપણે બદલાઇ રહ્યા છીએ. પરંતુ શરીરની અંદરનો આત્મા, તે કાયમી છે. "|Vanisource:670303 - Lecture SB 07.06.01 - San Francisco|670303 - ભાષણ સબ ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670303 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670303|GU/670310 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670310}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670303SB-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"આ બાળક જે રમી રહ્યું છે, અત્યારે, તેને એક નાનું શરીર છે. એ જ રીતે, જ્યારે તેને તેના પિતાની જેમ શરીર મળશે, ત્યારે તેણે ઘણા બધા શરીર બદલવા પડશે. ઘણા શરીર. તો શરીર બદલાશે પરંતુ તે, આત્મા, તે જ રહેશે. અને અત્યારે, આ બાળપણમાં, અથવા તેની માતાના ગર્ભમાં, અથવા જ્યારે શરીર તેના પિતાની જેમ હોય છે, અથવા જ્યારે શરીર તેના દાદા જેવું હોય ​​છે - તે જ આત્મા ચાલુ રહેશે. તો તેથી આત્મા કાયમી છે અને શરીર બદલાતું રહે છે. આ ભગવદ્ ગીતામાં સમજાવેલું છે: અંતવંત ઈમે દેહ નિત્યસ્યોક્તા શરીરિણઃ ([[vanisource: B.G. 2.18|ભ.ગી. .૧૮]]). આ શરીર અસ્થાયી છે. કામચલાઉ. ક્યાં તો આ બાળપણનું શરીર અથવા શિશુનું શરીર અથવા યુવાન શરીર અથવા પરિપક્વ શરીર અથવા વૃદ્ધ શરીર, તે બધા કામચલાઉ છે. દરેક ક્ષણે, દરેક સેકંડે, આપણે બદલાઇ રહ્યા છીએ. પરંતુ શરીરની અંદરનો આત્મા, તે કાયમી છે." |Vanisource:670303 - Lecture SB 07.06.01 - San Francisco|670303 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 13:12, 25 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ બાળક જે રમી રહ્યું છે, અત્યારે, તેને એક નાનું શરીર છે. એ જ રીતે, જ્યારે તેને તેના પિતાની જેમ શરીર મળશે, ત્યારે તેણે ઘણા બધા શરીર બદલવા પડશે. ઘણા શરીર. તો શરીર બદલાશે પરંતુ તે, આત્મા, તે જ રહેશે. અને અત્યારે, આ બાળપણમાં, અથવા તેની માતાના ગર્ભમાં, અથવા જ્યારે શરીર તેના પિતાની જેમ હોય છે, અથવા જ્યારે શરીર તેના દાદા જેવું હોય ​​છે - તે જ આત્મા ચાલુ રહેશે. તો તેથી આત્મા કાયમી છે અને શરીર બદલાતું રહે છે. આ ભગવદ્ ગીતામાં સમજાવેલું છે: અંતવંત ઈમે દેહ નિત્યસ્યોક્તા શરીરિણઃ (ભ.ગી. ૨.૧૮). આ શરીર અસ્થાયી છે. કામચલાઉ. ક્યાં તો આ બાળપણનું શરીર અથવા શિશુનું શરીર અથવા યુવાન શરીર અથવા પરિપક્વ શરીર અથવા વૃદ્ધ શરીર, તે બધા કામચલાઉ છે. દરેક ક્ષણે, દરેક સેકંડે, આપણે બદલાઇ રહ્યા છીએ. પરંતુ શરીરની અંદરનો આત્મા, તે કાયમી છે."
670303 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎