GU/680110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680110SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
([[Vanisource:BG 3.42| | {{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680108b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|680108b|GU/680110b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|680110b}} | ||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680110SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આપણું બંધારણ કેવી રીતે થયું છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ભગવદ્ ગીતા આપણી બંધારણીય સ્થિતિને ખૂબ જ સરસ રીતે સમજાવે છે: ઈન્દ્રિયાણિ પરાણી આહુ: ([[Vanisource:BG 3.42 (1972)|ભ.ગી. ૩.૪૨]]). ઈન્દ્રિયાણિ. ઈન્દ્રિયાણિ મતલબ ઈન્દ્રિયો. જેમ કે મારું ભૌતિક અસ્તિત્વ શું છે? હું આ વિશ્વમાં છું. શા માટે? મારી ઈન્દ્રિય તૃપ્તિમાં. બસ. આ પ્રથમ બંધારણીય પદ છે. દરેક પ્રાણી, દરેક જીવ, આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં વ્યસ્ત છે. તેનો અર્થ છે કે શારીરિક આવશ્યકતાઓ, ઈન્દ્રિયો. સૌ પ્રથમ, આપણા અસ્તિત્વનું અગ્રણી પરિબળ ઇન્દ્રિયો છે. તેથી ભગવદ ગીતા કહે છે, ઈન્દ્રિયાણિ પરાણી આહુ:. મારું ભૌતિક અસ્તિત્વ એટલે ઈન્દ્રિય ભોગ. બસ." |Vanisource:680110 - Lecture SB 01.05.02 - Los Angeles|680110 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૫.૦૨ - લોસ એંજલિસ}} |
Latest revision as of 16:51, 17 September 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણું બંધારણ કેવી રીતે થયું છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ભગવદ્ ગીતા આપણી બંધારણીય સ્થિતિને ખૂબ જ સરસ રીતે સમજાવે છે: ઈન્દ્રિયાણિ પરાણી આહુ: (ભ.ગી. ૩.૪૨). ઈન્દ્રિયાણિ. ઈન્દ્રિયાણિ મતલબ ઈન્દ્રિયો. જેમ કે મારું ભૌતિક અસ્તિત્વ શું છે? હું આ વિશ્વમાં છું. શા માટે? મારી ઈન્દ્રિય તૃપ્તિમાં. બસ. આ પ્રથમ બંધારણીય પદ છે. દરેક પ્રાણી, દરેક જીવ, આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં વ્યસ્ત છે. તેનો અર્થ છે કે શારીરિક આવશ્યકતાઓ, ઈન્દ્રિયો. સૌ પ્રથમ, આપણા અસ્તિત્વનું અગ્રણી પરિબળ ઇન્દ્રિયો છે. તેથી ભગવદ ગીતા કહે છે, ઈન્દ્રિયાણિ પરાણી આહુ:. મારું ભૌતિક અસ્તિત્વ એટલે ઈન્દ્રિય ભોગ. બસ." |
680110 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૫.૦૨ - લોસ એંજલિસ |