GU/680506b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680506IN-BOSTON_ND_02.mp3</mp3player>|"તો કૃષ્ણ ચેતનાની આ પ્રક્રિયા બ્રાહ્મણ વૈષ્ણવ ઉત્પાદન પ્રક્રિયા છે. વૈષ્ણવ એટલે બ્રાહ્મણવાદી તબક્કાને વટાવી. બ્રહ્મા જાનાતિતી બ્રાહ્મણ . જેણે બ્રહ્મનો અહેસાસ કર્યો છે, તે બ્રાહ્મણ કહેવાય છે. બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યા પછી, પછી પરમાત્મનો સાક્ષાત્કાર, પછી ભગવાનનો સાક્ષાત્કાર.અને જે ભગવાન ભગવાનની વ્યક્તિત્વ, વિવાન, ભગવાનને સમજવાના તબક્કે આવે છે,પેરાસોનાલીટી ઓફ ગૌડહેળ, વિષ્ણુ
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
તેને.વૈષ્ણવ કહેવામાં આવે છે.વૈષ્ણવ એટલે કે તે પહેલેથી જ બ્રાહ્મણ છે. "|Vanisource:680506 - Lecture Initiation Brahmana - Boston|680506 - ભાષણ દીક્ષા બ્રહ્મણા - બોસ્ટન‎}}
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680506 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|680506|GU/680508 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|680508}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680506IN-BOSTON_ND_02.mp3</mp3player>|"તો કૃષ્ણ ભાવનામૃતની આ પ્રક્રિયા બ્રાહ્મણ, વૈષ્ણવ ઉત્પાદન પ્રક્રિયા છે. વૈષ્ણવ એટલે બ્રાહ્મણ સ્તરથી ઉપર. બ્રહ્મ જાનાતિ ઈતી બ્રાહ્મણ. જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે, તે બ્રાહ્મણ કહેવાય છે. બ્રહ્મના સાક્ષાત્કાર કર્યા પછી, પછી પરમાત્માનો સાક્ષાત્કાર, પછી ભગવાનનો સાક્ષાત્કાર. અને જે વ્યક્તિ ભગવાન, પરમ ભગવાન, વિષ્ણુ, ને સમજવાના સ્તર પર આવે છે, તેને વૈષ્ણવ કહેવામાં આવે છે. વૈષ્ણવ મતલબ તે પહેલેથી જ બ્રાહ્મણ છે."|Vanisource:680506 - Lecture Initiation Brahmana - Boston|680506 - ભાષણ બ્રાહ્મણ દીક્ષા - બોસ્ટન‎}}

Latest revision as of 05:46, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ ભાવનામૃતની આ પ્રક્રિયા બ્રાહ્મણ, વૈષ્ણવ ઉત્પાદન પ્રક્રિયા છે. વૈષ્ણવ એટલે બ્રાહ્મણ સ્તરથી ઉપર. બ્રહ્મ જાનાતિ ઈતી બ્રાહ્મણ. જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે, તે બ્રાહ્મણ કહેવાય છે. બ્રહ્મના સાક્ષાત્કાર કર્યા પછી, પછી પરમાત્માનો સાક્ષાત્કાર, પછી ભગવાનનો સાક્ષાત્કાર. અને જે વ્યક્તિ ભગવાન, પરમ ભગવાન, વિષ્ણુ, ને સમજવાના સ્તર પર આવે છે, તેને વૈષ્ણવ કહેવામાં આવે છે. વૈષ્ણવ મતલબ તે પહેલેથી જ બ્રાહ્મણ છે."
680506 - ભાષણ બ્રાહ્મણ દીક્ષા - બોસ્ટન‎