GU/680610b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680610BG-MONTREAL_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680610 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680610|GU/680610c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680610c}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680610BG-MONTREAL_ND_02.mp3</mp3player>|"આખી પ્રક્રિયા શ્રવણની છે. તમારે કોઈ શિક્ષણની જરૂર નથી; તમારે કોઈ વૈજ્ઞાનિક યોગ્યતાની જરૂર નથી, આ અથવા તે. ફક્ત જો તમે કૃપા કરીને અહીં આવો અને આ ભગવદ્ ગીતા અને શ્રીમદ-ભાગવત સાંભળો, તો તમે સંપૂર્ણ વિદ્વાન અને સંપૂર્ણ આત્મ-સાક્ષાત્કારી બની જશો. ફક્ત તેટલું કરવાથી જ. સ્થાને સ્થિત: ([[Vanisource:SB 10.14.3|શ્રી.ભા. ૧૦.૧૪.૩]]). ચૈતન્ય મહાપુભુએ આ પ્રક્રિયાની ભલામણ કરી. જીવનનો અંત શું છે, માનવ જીવનનો હેતુ શું છે, કેવી રીતે વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકે છે તે જાણતા નથી તેવા બિચારા લોકોને સુવિધા આપવા માટે જ આપણે આટલી બધી શાખાઓ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ જ્ઞાન, આ માહિતી છે જ. આપણે વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે કટ્ટરવાદ નથી; તે બધું જ વૈજ્ઞાનિક છે."|Vanisource:680610 - Lecture BG 04.05 - Montreal|680610 - ભાષણ ભ.ગી. ૦૪.૦૫ - મોંટરીયલ}} |
Latest revision as of 06:35, 1 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આખી પ્રક્રિયા શ્રવણની છે. તમારે કોઈ શિક્ષણની જરૂર નથી; તમારે કોઈ વૈજ્ઞાનિક યોગ્યતાની જરૂર નથી, આ અથવા તે. ફક્ત જો તમે કૃપા કરીને અહીં આવો અને આ ભગવદ્ ગીતા અને શ્રીમદ-ભાગવત સાંભળો, તો તમે સંપૂર્ણ વિદ્વાન અને સંપૂર્ણ આત્મ-સાક્ષાત્કારી બની જશો. ફક્ત તેટલું કરવાથી જ. સ્થાને સ્થિત: (શ્રી.ભા. ૧૦.૧૪.૩). ચૈતન્ય મહાપુભુએ આ પ્રક્રિયાની ભલામણ કરી. જીવનનો અંત શું છે, માનવ જીવનનો હેતુ શું છે, કેવી રીતે વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકે છે તે જાણતા નથી તેવા બિચારા લોકોને સુવિધા આપવા માટે જ આપણે આટલી બધી શાખાઓ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ જ્ઞાન, આ માહિતી છે જ. આપણે વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે કટ્ટરવાદ નથી; તે બધું જ વૈજ્ઞાનિક છે." |
680610 - ભાષણ ભ.ગી. ૦૪.૦૫ - મોંટરીયલ |