GU/680610b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680610BG-MONTREAL_ND_02.mp3</mp3player>|"સમગ્ર પ્રક્રિયા સંભારવાની છે. તમારે કોઈ શિક્ષણની જરૂર નથી; તમારે કોઈ વિજ્ઞાનિક લાયકાતની જરૂર નથી, આ અથવા તે. ખાલી જો તમે કૃપા કરીને અહીં આવો અને આ ભગવદ્ ગીતા અને શ્રીમદ-ભાગવત સાંભળશો, તો તમે સંપૂર્ણ વિદ્વાન અને સંપૂર્ણ આત્મ-અનુભૂતિ થશો. ખાલી. સ્ટેથિ સ્ટેટિ ([[Vanisource:SB 10.14.3|સબ ૧૦.૧૪.૩]]).ચૅટાનીયા મહાપુભુએ આ પ્રક્રિયાની ભલામણ કરી. આપણે જીવનનો અંત શું છે, માનવ જીવનનો હેતુ શું છે, કેવી રીતે પરિપૂર્ણ થઈ શકે છે તે જાણતા નથી તેવા ગરીબ લોકોને ફક્ત સુવિધા આપવા માટે આપણે આટલી બધી શાખાઓ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ જાણકારી, આ માહિતી છે. અમે વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે કટ્ટરવાદી નથી; તે બધા વિજ્ઞાનિક છે."|Vanisource:680610 - Lecture BG 04.05 - Montreal|680610 - ભાષણ બિગ ૦૪.૦૫ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680610 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680610|GU/680610c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680610c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680610BG-MONTREAL_ND_02.mp3</mp3player>|"આખી પ્રક્રિયા શ્રવણની છે. તમારે કોઈ શિક્ષણની જરૂર નથી; તમારે કોઈ વૈજ્ઞાનિક યોગ્યતાની જરૂર નથી, આ અથવા તે. ફક્ત જો તમે કૃપા કરીને અહીં આવો અને આ ભગવદ્ ગીતા અને શ્રીમદ-ભાગવત સાંભળો, તો તમે સંપૂર્ણ વિદ્વાન અને સંપૂર્ણ આત્મ-સાક્ષાત્કારી બની જશો. ફક્ત તેટલું કરવાથી જ. સ્થાને સ્થિત: ([[Vanisource:SB 10.14.3|શ્રી.ભા. ૧૦.૧૪.૩]]). ચૈતન્ય મહાપુભુએ આ પ્રક્રિયાની ભલામણ કરી. જીવનનો અંત શું છે, માનવ જીવનનો હેતુ શું છે, કેવી રીતે વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકે છે તે જાણતા નથી તેવા બિચારા લોકોને સુવિધા આપવા માટે આપણે આટલી બધી શાખાઓ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ જ્ઞાન, આ માહિતી છે . આપણે વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે કટ્ટરવાદ નથી; તે બધું જ વૈજ્ઞાનિક છે."|Vanisource:680610 - Lecture BG 04.05 - Montreal|680610 - ભાષણ ભ.ગી. ૦૪.૦૫ - મોંટરીયલ}}

Latest revision as of 06:35, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આખી પ્રક્રિયા શ્રવણની છે. તમારે કોઈ શિક્ષણની જરૂર નથી; તમારે કોઈ વૈજ્ઞાનિક યોગ્યતાની જરૂર નથી, આ અથવા તે. ફક્ત જો તમે કૃપા કરીને અહીં આવો અને આ ભગવદ્ ગીતા અને શ્રીમદ-ભાગવત સાંભળો, તો તમે સંપૂર્ણ વિદ્વાન અને સંપૂર્ણ આત્મ-સાક્ષાત્કારી બની જશો. ફક્ત તેટલું કરવાથી જ. સ્થાને સ્થિત: (શ્રી.ભા. ૧૦.૧૪.૩). ચૈતન્ય મહાપુભુએ આ પ્રક્રિયાની ભલામણ કરી. જીવનનો અંત શું છે, માનવ જીવનનો હેતુ શું છે, કેવી રીતે વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકે છે તે જાણતા નથી તેવા બિચારા લોકોને સુવિધા આપવા માટે જ આપણે આટલી બધી શાખાઓ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ જ્ઞાન, આ માહિતી છે જ. આપણે વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે કટ્ટરવાદ નથી; તે બધું જ વૈજ્ઞાનિક છે."
680610 - ભાષણ ભ.ગી. ૦૪.૦૫ - મોંટરીયલ